Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૨૬૪
| ૨૬ો
શ્રી સરસક
માર્ચ : ૧૯૩૯ ઢીલા કરી શક્યા નહીં તેઓને તેમની માફક ૩. બૌદ્ધના ગ્રંથો અને જુના શિલાલેખોથી શાસનની દૂર બેઠેલી પરિષદ્ કે કાયદાતોડું ટોળું ભગવાન મહાવીર મહારાજાની વખત પ્રખર સહકાર આપતું નથી. અર્થાત્ યુવકોની વિરોધી તરીકે મશ્કરી, મંખલી, આજીવિક નાસ્તિકતા અને ધર્મના શકતાને દુનિયાએ ગોશાલાની સાબિતી છતાં દિગંબર શાસ્ત્રો તેનું પીછાની લીધી છે.
નામ કે નિશાન શ્રી મહાવીર ચારિત્રમાં લેતા બાલદીક્ષા સસ્ત્રીક દીક્ષા કે કોઈપણ જાતની નથી તેથી દિગંબર આચાર્યે કરેલ શ્રી મહાવીર દીક્ષા મોહ સામ્રાજયમાં સપડાયેલાને તો રૂચે ચરિત્ર કલ્પિત છે એ ચોખ્યું છે. નહિ, પરંતુ શાસન પ્રેમીઓને સિતારો એક જ ૪. કોઈપણ જૈન શાસ્ત્રકારે ભગવાન મહાવીર રૂપે હજારો વર્ષો સુધી ચમકવાનો જ છે. (જૈન) મહારાજનો તિર્યંચ એવો સિંહ સાધુ હતો એમ અહિંસાનો જૈનો ઈજારો રાખે જ નહિ પરંતુ માન્યું જ નથી. દિગંબરોને જુઠું લખવાનો જગતમાં અહિંસાને ધર્મ મનાવી દેવાની પ્રવૃત્તિ ઈજારો હોય તેથી તે લખે તો જુદી વાત છે ફકત જૈન ધર્મે જ કરી છે. પાણીના ભંડોને કોઈપણ તિર્યંચને છઠું ગુણઠાણું જૈનોએ તો શારીરિક સ્વચ્છતામાં ધર્મ જ જણાય. માન્યું જ નથી. અહિંસાનો વાસ્તવિક અર્થ જૈનો જ સમજ્યા ૫. શ્રી જૈનશાસ્ત્રના અર્થો ધારવા કે સમજવામાં છે અને સમજાવી પણ શકે છે. કુતરાને રોટલો થયેલી ભૂલને લીધે જે આક્ષેપ થાય તે જૈન ધર્મને નાંખવામાં મહા પાપ કહેનાર અને નામે થાય, પરંતુ તેમાં નવા ગ્રંથો ઉભા કરી વાછરડાઓને ઝેર અપાવનારની અહિંસા તો . ભગવાનના વચનોને છેદનાર દિગંબરોને અજ્ઞાની સિવાય બીજાને હોય જ નહિ. કોઈપણ પ્રકારે વિરોધ ઉઠાવવાનો વાસ્તવિક (મુંબઈ-ગાંધી)
હક જ નથી. ૧. ભગવાન મહાવીર મહારાજના ગર્ભસંહરણની ૬. શ્વેતાંબરો તો પોતાનો દાવો જૈન તરીકે કરે છે,
સિલાપટ્ટથી સાબિતી મળે છે એટલે તે પરંતુ દિગંબરોએ પોતાના અંગે જયાં જ્યાં જૈન ગર્ભસંક્રમને નહિ માનનાર દિગંબરો અસલી તરીકે દાવો કર્યો હોય તેને માટે તે સમુદાયે નથી એ ચોખું જ છે.
માફી માગવી અને ભવિષ્યમાં તેમ દાવો નહિ ૨. બૌદ્ધો કે જેઓ જૈનના પ્રતિસ્પર્ધીપણાના માટે થાય એવી તાકીદ કરવી.
જાહેર છે તેઓ પણ ભગવાન મહાવીર ૭. ચેલંજો આપવી અને પ્રસંગો આવે ત્યારે મહારાજને નાયપુર તરીકે જે ઓળખાવે છે તે ક્ષમાધારી ગણાવવું એ સમજું માટે નહિ પણ પણ બ્રાહ્મણ કુળમાંથી જ જ્ઞાનકુલમાં બીજા માટે જ યોગ્ય ગણાય. લવાયેલાની સાબિતી તરીકે છે.
(મુંબઈ - શનિ)