Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| ૨૪
શ્રી સિદ્ધચક્ર
(માર્ચઃ ૧૯૩૯) શ્રીદશવૈકાલિકમાં તમન્ના અને નોર્ન ' થાય એમ દયાના દુશ્મનોએ માનવું જોઈએ. સંપાયમાવન્નિષ્ણા એ પદોથી સ્પષ્ટ જણાવે છે, ૪૯. પતિત થશે એવા સાધુને દાન દેવામાં જો તે ભીખમપંચિયોએ જરૂર જોવું.
સાધુતાની બુદ્ધિ આગળ કરવામાં આવે છે તો ૪૩. ગામમાં પેસતાં કે ગામથી નીકળતાં જે પગ પછી અનુકંપાદાનમાં અનુકંપાને કેમ ભૂલી
પૂંજાય છે તે જીવોના બચાવ માટે છે, એમાં જવાય છે?
હિંસાનું વર્જન તો ગમનના અભાવે હોય. ૫૦. ભગવાન તીર્થંકર મહારાજા આગળથી ત્રણ ૪૪. શરીર ઉપર ચઢેલી કીડી આદિને ઉતારવી જ્ઞાનવાળા હોય છે તેઓ સંસારને છોડવા તૈયાર
ખસેડવી એ બચાવવા માટે છે છતાં ભીખમથી થાય છે. ત્યારે એક વર્ષ સુધી દ્રવ્યન સોનું, ભટકેલા તે કરે છે.
રૂપુ, મોતી, હીરા, માણેક તેનું દાન આપે છે. ૪૫. ભીખમ પથિયોના મુખમાં માખી કે અન્ય જંતુ એ વાતને સમજનાર જો સમદ્રષ્ટિ અને
આવે તો તેઓ હિંસા બચાવવા મુખ ઉઘાડું જ સંસારથી વિરકત થયેલા ભગવાન તીર્થંકરની રાખી મેલે કે તેને બચાવવા માટે મુખમાંથી કરણીને શુભ જ માનશે. બહાર કાઢે ! .
૫૧. ભીખમજી જેવા દયાની દુશ્મનતાનો મત ૪૬, ભીખમ પંથિયોએ પાત્રમાં કીડીઓ આવે તો નહોતો ત્યારે એક બળદને ભૂખ અને તૃષામાં
હિંસા વર્જવા માટે યાત્ર છોડવું, કે કીડી આદિને ઘાસ પાણી ન આપવાથી આખા ગામને બચાવવા માટે ઉતારવાં ? મરવાનો વખત આવ્યો હતો. આ દયાના ૪૭. ભીખમ પંથિયો વિચારી શકે તેમ દુશ્મનો બિચારા દુઃખીને બચાવે તો નહિ છે કે હિંસાથી બચવા માટે તો યોગની પ્રવૃત્તિ બચાવવામાં પણ પાપ માને મનાવે તેવાઓને રોકવી બસ થાય, પણ જે કંઈ યોગની પ્રવૃત્તિ પાપે આખો દેશ દુષ્કાળ મારી પ્લેગ રક્ષા માટે કરવામાં આવે તે જીવને બચાવવા ઈન્ફલુએન્ઝા આદિને ભોગ થાય કે થતો હોય માટે જ થાય.
તો શ્રદ્ધાળુઓને નવાઈ લાગશે નહિ. ૪૮. બચેલા પ્રાણીઓના અપકૃત્યો દેખાડી પર. યાદ રાખવું નન્દમણિયારનો જીવ અંત્ય
અનુકંપાને નિંદવા તથા છોડાવવાનું કરાય છે અવસ્થાએ વાવડીની મૂછવાળો થવાથી દેડકો તો પછી ભીખમજીના ભેખધારી કોઈ બાઈ થયો અને જ્ઞાતાજીમાં કહેલ હાથીનો જીવ સાથે ભ્રષ્ટતા જુગારીપણાની જાળ-મસ્યામાં અનુકંપાના ધ્યાને મનુષ્ય થઈ ચારિત્ર લઈ સભક્ષક અનાર્યપણું આદિ ઘોર કૃત્યો આરાધક થયો માટે અનુકંપા કરવી એ સમકિતી સંભાળવાની દેખાડે તો તે ભીખમના ભેખનું અને ધર્મનું કાર્ય છે. સુપાત્રદાન ત્રિવિધ પાપના પોટલાં બંધાવનાર પ૩. ગુરૂની સેવા માટે ફાસુ કે અફાસુ દેવાવાળો