Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
માર્ચ : ૧૯૩૯
શબશ્રાવકના અધિકારવાળું સાંભળીને મૂર્ખ સાધુ શ્રાવક બધાને ધર્મ કે અધર્મ સરખો હોય પણ જૈન ગૃહસ્થોને અધર્મ અને એકાંત પાપ છે એમ સ્વયે પણ માની શકે નહીં. જ હોય છે એવી દયાના દુશ્મનોની દમદાટીને ૭૪. સાધુ મહાત્મા સ્વનિમિત્તે વધ કે પચન કરે તો આધીન થાય જ નહિ.
એકાંત દુર્ગતિના કારણભૂત પાપ જ બાંધે ત્યારે ૭૨. શ્રી જીનેશ્વર ભગવાનને છત્ર ચામરાદિક હોય શ્રાવક છએ કાયની હિંસા કરી સાધુને નિમિત્તે
છતાં બીજાને પ્રાતિહાર્યો ન હોય. છતાં બંને અશનાદિ બનાવી પ્રાસુક હોય અમાસુક હોય પોતપોતાની મર્યાદામાં રહે, એવી રીતે સાધુ એવા પણ અશનાદિ જુઠું બોલીને પણ વહોરાવે અને શ્રાવકના જુદા જુદા આચાર છતાં બંને તો તેમાં સૂત્રકાર અલ્પ નુકશાન બતાવી ઘણી ધર્મમાર્ગ ગણાય.
નિર્જરા થવા રૂપ ઘણા લાભને જણાવે છે એ ૭૩. આચાર્ય અને ઉપાધ્યાય અતિશેષ અતિશયોનો વસ્તુને જાણનાર અને માનનાર મુખ્ય
ભોગવટો કરે એમાં અધર્મ નથી પણ તે જ ભીખમજીની ભૂતાવળમાં વળ્યો નહિ હોય તો અતિશયોનો બીજા કોઈ સાધુસાધ્વી અનુભવ જરૂર સાધુ અને શ્રાવકને જુદા જુદા રૂપે લાભ કરે તો અધર્મ છે એ સૂત્રના રહસ્યને સમજનાર હાનિનું થવું માનશે.
(સંપૂર્ણ) -