Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
| (તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક છે. ઉપર જણાવેલી પવિત્રતાના હેતુ તરીકે આચાર્ય છેવટે માત્ર બેજ વર્ગ. મહારાજ બે વસ્તુ જણાવે છે, અને તે એ કે એક તો તે
કાપડના આ અનેક રંગો અને અનેક જાતો હોવા દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના આત્માને અત્યંત હર્ષ થાય,
થાય, છતાં ત્યાં તેનું વર્ગીકરણ કરવામાં આવે છે કે તેની એ એક હેતુની સાથેજ બીજો હેતુ એ પણ સ્પષ્ટપણે જાત ઓછી થવા પામે છે. આછા, ખુલતા, કે ગાઢા જણાવે છે કે શાસનની ઉન્નતિ વિગેરેને કરનાર તે રંગનો વિચાર છોડી દઈએ અને દરેક મૂળ રંગને જ દ્રવ્યસ્તવ થાય, અને તેથી જ તે દ્રવ્યસ્તવના કરનારને ધ્યાનમાં લઈએ, તો અનેક રંગોના છેક થોડા રંગ થઈ ઘણી પવિત્રતાનું સ્થાન ગણે છે. માટે તે દ્રવ્યસ્તવ જાય છે. હવે ત્યાર પછી પણ વર્ગીકરણની દષ્ટિએ શ્રાવકોને કરવો યોગ્ય જ છે.) ઘણી પવિત્રતાના કારણ આગળ વધીએ અને મૂળ રંગો અને મેળવણીના રંગો તરીકે આરતિ મંગળ દીવાની યોગ્યતા જણાવ્યા પછી એવા બે જ વર્ગો કરીએ તો અસંખ્ય રંગો માત્ર બે જ બીજા હેતુ તરીકે જણાવે છે કે અત્યંત પ્રસિદ્ધ એવા વિભાગમાં સમાઈ જવા પામે છે, તેજ પ્રમાણે પૂર્વધર વિગેરે મહાપુરૂષોએ અવિરૂદ્ધપણે આ પુસ્તકાલયના ગ્રંથસંગ્રહનું ઉદાહરણ સમજો . મંગલદીપ આદિ દ્રવ્યસ્તવનું આચરણ કરેલું છે માટે તે પુસ્તકાલયોમાં સેંકડો નહિ પણ હજારો પુસ્તકો હોય યોગ્ય જ છે. આ સ્થાને આચાર્યભગવંત આચરણની છે. તેનું પણ જો વર્ગીકરણ કરીને બેંચી નાંખીએ તો અંદર જે બે વિશેષણો આપે છે તે ખરેખર વિચારવા જૈનોના ગ્રંથો, વૈષ્ણવોના ગ્રંથો, શૈવોના ગ્રંથો, બૌદ્ધોના જેવાં છે. તેઓ એક વિશેષણ તો બહુખ્યાત એમ ગ્રંથો, અનાર્ય ધર્મોના ગ્રંથો, ઐતિહાસિક પુસ્તકો, કહીને આપે છે અને બીજુ વિશેષણ અવિરદ્ધ એમ ભૌગોલિક પુસ્તકો, સાહિત્ય અને પરચુરણ ગ્રંથો કહીને આપે છે. અર્થાત્ આચરવા લાયક એવો એટલા જ વિભાગમાં આખું પુસ્તકાલય હેંચી શકાય આચરણાનો વિષય તેજ ગણાય કે જે બહુ પ્રસિદ્ધ છે, અને તેનાથી પણ આગળ વધીને ધાર્મિક સાહિત્ય પુરૂષો તરફથી આચરાયેલો હોય, તથા પ્રવર્તેલો અને લૌકિક સાહિત્ય એવા બે ભાગો પાડી નાંખીએ હોય, અને જે વિષયનો શાસનના ધુરંધરોએ વિરોધ તો સઘળો ગ્રંથભંડાર માત્ર બે જ વર્ગોમાં વહેંચી દેવામાં કરેલો ન હોય.
આવે છે. જેમ રંગો અને ગ્રંથો અનેક હોવા છતાં તેનું
' વર્ગીકરણ કરી નાંખતા આખો ગ્રંથભંડાર તથા તમામ (અપૂર્ણ)
રંગો માત્ર બે જ વિભાગમાં સમાઈ જાય છે તેજ પ્રમાણે (અનુસંધાન પેજ - ૧૭૬થી ચાલુ) ઈચ્છાઓનું પણ વર્ગીકરણ કરતાં તમામ ઈચ્છાઓ પણ
માત્ર બે જ વર્ગોમાં સમાઈ જવા પામે છે. છે. અને એવા અનેક પ્રકારોવાળા અનેક રંગો હોય છે એટલે દરેક રંગને જુદો જુદો ગણીએ તો સેંકડો
બાહ્ય અને આત્યંતર. રંગનું કાપડ ગણતરીમાં આવે છે.
* ઈચ્છા અસંખ્ય છે, અનંત છે, અગણિત છે. પરંતુ