Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૯-૧૦-૩૮
કરી
સાધુપણું લેનારા સાધુમહાત્માઓ પણ જ્યારે વિહારના સ્વરૂપહિંસારૂપ છે તેનાથી ભવાંતરે વેદવું પડે તેવું પ્રસંગે નદી ઉતરે છે ત્યારે તેઓને પણ અપકાયાદિને પાપકર્મ અંશે પણ બંધાતું જ નથી. આ સ્થાને શાસ્ત્રના અંગે સ્વરૂપહિંસા રહેલી છે કે કેમ ? અને જો સ્વરૂપ રહસ્યને નહિ સમજનારા કેટલાક મહાનુભાવો હિસા રહેલી છે તો તે સ્વરૂપહિંસાથી નદી ઉતરનાર શ્રીપંચાશકસૂત્ર અને શ્રીસ્થાનાંગજીની ટીકાનો આધાર સાધુને ભવાંતરમાં વેદવું પડે એવું અલ્પ પાપ તે નદી લઈને ભગવાન જીનેશ્વરમહારાજની પૂજામાં ઉતરનાર સાધુ મહાત્માને બંધાય છે એમ મનાય ખરું?
સ્વરૂપહિંસાને લીધે પણ ભવાંતરમાં વેચવા લાયક અલ્પ સુજ્ઞમનુષ્ય સ્ટેજે સમજી શકશે કે સાધુ મહાત્માઓ
પાપ પણ બંધાય છે. એમ માનવા અને પ્રરૂપવા તૈયાર મહાવ્રતધારી થઈને નદી ઉતરે ત્યારે નદી ઉતરવાને થાય છે, પરન્તુ તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે તે અંગે તેઓને સ્વરૂપહિંસા છતાં ભવાંતરે વેદવું પડે તેવું
સ્થાનાંગ, ભગવતીજી અને પંચાશક વિગેરેની અલ્પ પાપ બંધાય છે એમ માની શકાય જ નહિ, વળી
ટીકાઓમાં તે અલ્પ પાપને બાંધનાર પાત્રનું વર્ણન જો તેવી રીતે સ્વરૂપ હિંસાને અંગે ભવાંતરે વેદવું પડે
કરતાં જીનેશ્વરમહારાજના ગુણમાં પક્ષપાતી હોય એમ તેવું અલ્પ પાપ માનવામાં આવે તો હૃદ, નદી અને
જણાવ્યું છે. અર્થાત્ ગુણાનુરાગીપણું જે નિર્જરાનું સમુદ્ર જેવા જલાશયોમાં સિદ્ધિપદ મેળવવાનું જે
આવશ્યક અંગ છે ત્યાં તે લેવામાં આવ્યું જ નથી, તેમજ શાસ્ત્રકાર ફરમાવે છે તે માની શકાય જ નહિ, અને જો
ત્યાંજલ કે પુષ્પ વિગેરેની થતી હિંસા નહિં લેતાં પૂજામાં તે ઉતરવાથી અલ્પ પણ પાપ ભવાંતરે વેદવા લાયક
ઉપયોગી નહિ એવી પૃથ્વીકાયાદિની હિંસા લીધી છે, બંધાતું હોય તો ભગવાન જિનેશ્વરમહારાજ તેઓને
એટલે કહેવું જોઈએ કે યથાસ્થિત જૈનપણાને કે નદી ઉતરવાની આજ્ઞા આપે જ નહિ. તથા ખુદ
જૈનધર્મને નહિ સમજનાર એવો ભદ્રિક શ્રાવકથી માત્ર ભગવાન જિનેશ્વરમહારાજ જે નદી ઉતર્યા તે ઉતરત જ નહિ. માટે નિઃશંકપણે માનવું જ જોઈએ કે સ્વરૂપ
પોતાના જૈનપણાને આગળ કરીને પૂજામાં ઉપયોગી હિંસાથી અલ્પ પણ ભવાંતરે વેદવાલાયક પાપ બંધાય
નહિં એવી પૃથ્વી આદિકાયોની યતના અને વિવેક છે એમ કહેવાય જ નહિ, વળી ભગવાન શ્રી
રહિતપણાને અંગે થતી હિંસાની અપેક્ષાએ તેમજજુદા હરિભદ્રસૂરિજી તથા આવશ્યકચૂર્ણિકાર મહારાજા કા
દસ્તાવેજો જુઠી સાક્ષીઓ આદિ અનર્થો મૃષાવાદ આવશ્યકની વૃત્તિ અને ચૂર્ણિમાં સ્પષ્ટ શબ્દોથી જણાવે તેમ
સંબંધીના કરીને યાવતુ ચોરી કરીને, લૂંટ કરીને કે ધાડ છે કે જીનેશ્વરમહારાજની પુષ્પાદિ દ્રવ્યપૂજામાં થયેલા પાડાનપ
પાડીને પણ મેળવેલું ધન જો પૂજાના ઉપયોગમાં લેવામાં અસંજમથી જે કર્મ ઉત્પન્ન થાય તે બધું કર્મ અને બીજ આવે તો તેવાઓને પણ નિર્જરા ઘણી થાય, અગર પણ કર્મ પૂજાના અધ્યવસાય એટલે પરિણામથી જ શુભ જ અલ્પાયુષ્ય બાંધે એમ ચોખ્યું છે. આ વાત નાશ પામે છે. આ વસ્તુ વિચારનારો મનુષ્ય સ્પષ્ટપણે ધ્યાનમાં લઈશું ત્યારે ભગવાન હરિભદ્રસૂરિજીએ સમજી શકશે કે પૂજામાં થયેલી વિરાધના કે જે ભગવાન જીનેશ્વર મહારાજની પ્રતિમા કરાવવામાં
દેરાસર કરાવવામાં અને પ્રતિષ્ઠા કરાવવામાં દ્રવ્યની