Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધારાક
( તા. ૧૯-૨-૩૯ ) દયાની બુદ્ધિથી બચાવનાર કેદાન દેનારને પાપ ૩૦. ત્રસ અને સ્થાવર જીવોની હિંસામાં જો સરખું ક્યાંથી આવ્યું?
પાપ હોત તો ત્રસજીવની વિરતિવાળું પહેલું ૨૫. ભીખમજીના કે તેના સાધુઓના પાતરામાં કે
અણુવ્રત જ શાસ્ત્રકારો કહેત નહિ, તથા
પંચેંદ્રિયની હિંસાથી નરકનું આયુષ્ય બંધાય છે ભોજનમાં કીડીયો વગેરે ચડે કે પડે તો તેને તેઓ
એમ શ્રીઠાણાંગ ભગવતી અને વિવાઈ વગેરેમાં કાઢે કે નહીં ? અને કાઢે તેમાં અઢાર
કહેત નહિ. પાપસ્થાનકની અનુમોદના થઈમાનીને પોતાના ૩૧. જેટલું આયુષ્ય બાંધ્યું હોય તેટલું ભોગવેજ એ મહાવ્રતોનો ભંગ માનશે ખરા?
• માનવું મિથ્યાત્વનું છે. જ્ઞાનાવરણીયાદિનો ૨૬. જો દ્રવ્યઆદિ દેવાધારાએ પણ બચાવવામાં પાપ
ઉપક્રમ થાય છે અને લાંબા કાલે ભોગવવાનું તે જ છે, તો પછી ઉપદેશ આપીને બચાવેલો પણ
કર્મ અલ્પકાળમાં જેમ ભોગવાય તેમ આયુષ્ય
પણ લાંબાકાલ સુધીનું હોય છતાં તેને ઉપક્રમ અઢાર પાપસ્થાનક તો સેવશ માટે શું ઉપદેશથી
લાગે છે. એટલે લાંબુ આયુષ્ય છતાં પણ બચાવનારને પણ અઢારે પાપસ્થાન લાગશે?
થોડાકાલમાં મરી જાય છે. શાસ્ત્રકારો પણ જો ૨૭. ભગવાન મહાવીરમહારાજની વખતે પણ જગો પર સોપક્રમાયુવાળા પણ જીવો હોય છે
રાજગૃહીમાં (શ્રી શ્રેણિકે, અમારી પડતો એમ જણાવે જ છે. વજડાવ્યો હતો એમ શ્રી ઉપાસકદશાંગમાં સ્પષ્ટ ૩૨. દંડ રજુ કશ વગેરે આયુષ્યનો ઉપક્રમ કરનાર છે અને કોઈ પણ સૂત્રમાં અમારી પડખાનો એટલે અલ્પકાળમાં મરણ કરનાર થાય છે માટે
તે કરનારને હિંસા લાગે જ. નિષેધ જણાવ્યો નથી, તેથી અમારી પડતો
૩૩. કોઈના પ્રયત્નથી કોઈનું મરણ નથી થતું એમ વગડાવવાથી પાપ બંધાય છે એમ પણ કોઈ
કાઇ માનનારે પ્રાણાતિપાત અગર હિંસા માનવાની સૂત્રમાં કહ્યું નથીજ.
રહેતી જ નથી. ૨૮. કરૂણા અને કાલુણિયનો ભેદ નહિ સમજનારા ૩૪. કોઈના પ્રયત્નથી કોઈ જીવ બચતો નથી. એમ
જીવો વસ્તુસ્થિતિ ઉલટી કહે તેમાં તેના અજ્ઞાન માનવાવાળાને પ્રાણાતિપાતથીવિરતિ કરવા રૂપ અને મિથ્યાત્વનો જ દોષ છે.
પહેલું મહાવ્રત હોય જ નહિ. ૨૯. સ્થૂલવધાદિની વિરતિ સિવાયનાં 3
. ૩૫. જીવને બચાવાતો નથી એવું માનનારને યતના
કરવાની રહેતી જ નથી. અને અને શ્રીશય્ય દિશાપરિમાણઆદિ ગુણવ્રતરૂપ ઉત્તરગુણો
ભવસૂરિજી શ્રી દશવૈકાલિકમાં મન રમાળો અવિરતિના બંધને રોકવા સમર્થ થાય નહિ. અને
૩ ઇત્યાદિ કહીને યતના વિનાના મનુષ્યને તેથી જ અવિરતિના બારભેદોમાં છકાયા લીધી. કર્કફલને આપનાર એવા કટુકપાપોનો બંધ થાય મૃષાવાદવિરમણાદિ અહિંસાના પાલન માટે છે. એમ જણાવે છે.
| (અપૂર્ણ.)