Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
હરજે
શ્રી સિદ્ધરાજ
તા. ૧૯-૨-૩૯ અને જે વસ્તુ ન જણાય કે ન સમજાય તેમાં એ છે કે મૂલવસ્તુમાંજ ચારે નિક્ષેપા જોડવાના કદાગ્રહ કરે નહીં તેવા સમ્યગ્દષ્ટિઓ હોય એમ
હોય છે. એને અનુસરીને શ્રી સંમતિતર્કમાં સમજવું.
નામાદિચારને વસ્તુના ધર્મ તરીકે ગણ્યા છે. તથા પ્રશ્ન: શ્રી આવશ્યકનિર્યુક્તિકાર અનુપમનિન્નર એમ કહીને અનુકંપાને સમ્યકત્વનું કારણ કરે
શ્રી વિશેષાવશ્યકમાં નામાદિચાતુષ્કમય વસ્તુને છે અને તત્ત્વાર્થકાર વગેરે તે અનુકંપાને લક્ષણ ગણી છે. તેમાં પહેલા પ્રકારમાં જ્ઞાનને * અને કાર્ય તરીકે બતાવે છે તો તે બે અનુકંપામાં ઉપયોગના કારણ તરીકે ગણીને તથા ઉપયોગ શો ફરક છે?
ક્રિયાત્મક નોઆગમને ભાવનિપામાં અન્તર્ગત સમાધાન : શ્રી જીનવચનની પ્રતીતિ જેને ન થઈ હોય
થતી ક્રિયાના અને જ્ઞાન તથા ઉપયોગના કારણ તેને પારમાર્થિક એટલે આસ્તિક્યના કાર્યરૂપ
તરીકે શરીરને ગણીને જ્ઞશરીર અને ભવ્યશરીર એવી તાત્વિક અનુકંપા ન હોય એમ પરમાર્થતોડ પ્રતિપનનનવવનાનાં ઈત્યાદિ વચનથી શ્રી
નામના ભેદો લેવામાં આવ્યા છે. વ્યવહારમાત્રને હરિભદ્રસૂરિજી તત્ત્વાર્થવૃત્તિમાં ફરમાવે છે. તેથી
વ્યતિરિકતભેદમાં આગલ કરવામાં આવ્યો છે. સ્પષ્ટ થાય છે કે સમ્યકત્વના કારણ તરીકે કહેલ પરંતુ વસ્તુધર્મ તરીકે નિક્ષેપા ગણવાની અનુકંપા અપારમાર્થિકી અનુકંપા છે અને અપેક્ષાએ તો ભૂત આદિ શ્લોકને અગ્રપદ સમ્યકત્વ થયા પછીની અનુકંપા એ પારમાર્થિકી
નહિ આપતાં ભૂતવિમવત્પર્યાયાધારતયા દ્રવ્ય અનુકંપા છે. આ જ કારણથી અભવ્ય કે
એમ કહી ત્રિકાલના પર્યાયના આધારભૂતને દ્રવ્ય મિથ્યાદષ્ટિની અનુકંપા કે દયા અપારમાર્થિકી
ગણવામાં આવે છે. એટલે ભાવની વિવફા ન છે અને તેથી તેવી દયાવાળાને ચારિત્રવાળા માનવાનું કાર્ય શાસનને અનુસરનારાઓનું
કરીયે તો દ્રવ્યનિષેપ એ ધર્મ ગણવો અને દ્રવ્યરૂપ ગણાય નહિ.
આધારની વિવક્ષા ન કરતાં માત્ર વિવક્ષિતપર્યાય પ્રશ્ન : દત્યનું લક્ષણ જયારે ગુણવત્ દ્રવ્ય એમ કે ગુણની અપેક્ષાએ ભાવનીક્ષેપો ગણાય છે. છે, તો પછી દ્રવ્યનિપાને અંગે શી રીતે દ્રવ્યપણું
એટલે પૃથનિક્ષેપભેદોની અપેક્ષાએ માવો સમજવું?
વિવક્ષિતક્રિયાનુભૂતિયુ ઈત્યાદિ કહેવાય છે સમાધાન : નામાદિક ચાર નિક્ષેપાને અંગે બે પ્રકાર છે. એક તો નામાદિ ચારે ભિન્ન ભિન્નપણે હોય
અને વસ્તુધર્મની અપેક્ષાએ રાવ: પરિણામ વગેરે અને એને અનુસરીનેજ શ્રી અનુયોગદ્વાર અને
કહેવાય છે. શ્રી તત્ત્વાર્થભાષ્ય વગેરેમાં વચ્ચે વેતનાવત: ઈત્યાદિ કહેવામાં આવ્યું છે. અને બીજો પ્રકાર