Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૧૯-૨-૩૯ - શ્રી સિદ્ધચક
૩િો . ધગશ વિના જેમ સંસારના અર્થ કામની પ્રાપ્તિ થતી વચ્ચે કશો પણ ફરક કે તફાવત નથી! જે મોક્ષ પામ્યો નથી, તેજ પ્રમાણે ધગશ વિના મોક્ષની પ્રાપ્તિ થવી એ છે તેને તો પછી ધર્મને અંગે કિંવા બીજા કશાને અંગે પણ સર્વથા અશક્ય જ છે. ધગશની સગડી એકલા
પણ ચિતા શોક આનંદ કે ભય રહેલાંજ નથી. કોઈ
ચીજ તેને મેળવવાની નથી અથવા મેળવેલી કોઈ વસ્તુનું અર્થ કામમાંજ જરૂરી છે એમ નથી. ધર્મને અંગે પણ
તેને ખોવાપણું પણ નથી. તેને મેળવવાની કે મેળવીને તેની આવશ્યકતા તો છે જ. તે છતાં એ બંને
સાચવી રાખવાની પણ કોઈ ચીજ નથી મેળવવામાં સગડીઓમાં જોઈએ તેટલો તફાવત છે. ડામ અને શેક
તેને આનંદ નથી અથવા અપ્રાપ્તિનો જેવો શોક થાય છે બંનેમાં ઉષ્ણતા રહેલી છે, પરંતુ શેક હિતકારક છે તેવો તેને શોક પણ નથી. એવી સંપૂર્ણ પ્રાપ્તિ જેને આનંદ આપે છે અને રોગને દૂર કરે છે, ત્યારે ડામ થએલી છે, તેને જ મોક્ષ કહેવામાં આવે છે. ખરેખર ચામડી લઈ લે છે. ધર્મને અંગે ચિંતા જરૂરી છે. ચિંતાની અર્થ અર્થાત્ કે પરમાર્થ પરમ-મુખ્ય કિંવા છેવટનો અર્થ સગડીની અગત્ય ધર્મને અંગે પણ છે અને ત્યાં પણ સાધ્ય વસ્તુ છેવટનું મહાન સાધ્ય તે પરમાર્થ તે આ હર્ષ શોક બધું સંભવે છે, પરંતુ અર્થ અને કામને અંગે એક મોક્ષ જ છે. જે વસ્તુ મેળવ્યા પછી બીજા કશાની ચિંતા અને હર્ષ શોક રાખવા એમાં બહુ મોટો ફરક
જરૂર રહેતી જ નથી. જેને મેળવ્યા પછી કાંઈ મેળવવાનું
કે ખોવાનું રહેતું નથી. અને જેને આનંદ કે શોક છે. અર્થ અને કામને અંગે હર્ષ શોક રાખી એ તેનું
કરવાપણું રહેતું જ નથી તેવા છેવટના સાધ્યને પરમ પરિણામ એ આવે છે કે તેનો કદી અંત જ આવતો
અર્થનેજ મોક્ષ એવું નામ ઘટે છે. અર્થાત્ પૈસો ટકો ધન નથી એની જંજાળ ક્રમે ક્રમે વધતી જ જાય છે અને છેવટે
સંતતિ એ અર્થ નથી, પરંતુ પરમાર્થ દૃષ્ટિએ મોક્ષ એ આત્માને ભારે અધોગતિતરફ લઈ જાય છે. ત્યારે જ એક અર્થ છે. હવે અર્થ અને કામનો અર્થ પણ સિદ્ધિ મોક્ષને અંગે ધર્મ બાબતમાં ધગશની સગડી રાખતાં અને સુખ એવો રાખવાથી પરમાર્થદષ્ટિએ મોક્ષ થાય જ્યારે એ સગડી દૂર થાય છે ત્યારે તેનું પરિણામ મોક્ષ છે. એટલે મોક્ષ અને ધર્મ એ બેજ પુરૂષાર્થો બાકી રહે એ આવે છે.
છે અને આ પુરૂષાર્થોમાંથી પણ છેવટની પળે ધર્મ ઉડી પરમાર્થદષ્ટિએ મોક્ષ એ જ પુરૂષાર્થ.
જાય છે, એટલે છેવટે એકલો મોક્ષ એ જ બાકી રહેવા મોક્ષ પામેલાની સ્થિતિ કેવી હોય છે તેનો વિચાર
પામે છે. હવે એકલો મોક્ષ ક્યારે બાકી રહે છે અને
ધર્મ વચ્ચેથીજ ક્યારે અને કેવી રીતે ઉડી જાય છે તેનો કરો. જે મોક્ષ પામ્યો છે તેવા આત્માને મોક્ષ પામતી
વિચાર કરો. વખતનો સમય કે તે પછીનો કોઈ પણ સમય, એની