Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧ સમિતિના લાઈફ મેમ્બરોને
श्री सिद्धचक्राय नमः શ્રી સિદ્ધચક્ર શ્રી નવપદોમય શ્રી સિદ્ધ
છે : લ-વા-જ-મ: છે
-: ઉદ્દેશ :
શ્રી નવપદોમય શ્રી સિદ્ધછે વિના મૂલ્ય
ચક્રની આરાધના અને કર અન્ય ગ્રાહકો માટે વાર્ષિક
આયંબિલ વર્ધમાનતપની રૂ. ૨-૦-૦. ટપાલ ખર્ચ
. પ્રવૃત્તિ પોષવા સાથે સહિત
આ આગમની મુખ્યતાવાળી ટક નકલ કિં. ૦-૧-૬
- શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્ર. સમિતિનું કે દેશના અને શંકાના સમા- -: લખો :
ધાન (આદિ)નો ફેલાવો ( શ્રી-સિ-સા-પ્ર-સ છે
પાક્ષિક મુખપત્ર વિરાટ છાતી રાખીને ઓફિસઃ ધનજી સ્ટ્રીટ ૨૫, ૨૭, મુંબઈ. મારી આફિસ : વનજી ૮ ૨૫, ૨, અમ: સિડાન
ટીકા કરી હતી
ليا
કરવો.
૪ ફેબ્રુઆરી ૧૯૩૯
પુસ્તક (વર્ષ) ૭, અંક: ૯ | વિરસંવત્ ૨૪૬૫, વિ. ૧૯૯૫
તંત્રી પાનાચંદ રૂપચંદ ઝવેરી |
દઝવેરી |
સુદ પૂધિમાં
આર્ય અનાર્ય દેશોં અને ૨ - 9 શ્રી ઉમાસ્વાતિવાચજી :
ઉમાસ્વાતિ સંગ્રહીતાર: એવી રીતે કલિકાલસર્વજ્ઞ તો એ છે કે ત્યાગી થયા પછી તેમના નામ સાથે સ્વામી શ્રી હેમચંદ્રસૂરિજીએ જેને અંગે અને જેને માટે શ્રી શબ્દ જોડાયો ગણાય તો શું સંસાર અવસ્થામાં તેઓનું શબ્દાનુશાસનમાં લખ્યું છે તે શ્રી ઉમાસ્વાતિવાચકજીએ તે દિગંબરો ઉમા એવું નામ માને છે? અને જો ઉમાં શ્રી જિનપ્રવચનના એકદેશનો સંગ્રહ કરનાર એવું એવું નામ કહે તો તે નામ સ્ત્રીપણામાંજ રહેનાર હોવાથી શ્રીતત્ત્વાર્થસૂત્ર રચેલું છે. શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજ કહેનારની બુદ્ધિની કિંમત જ કરાવે. ઉપર જણાવેલ જ્યારે શ્રીતત્ત્વાર્થકારને ઉમાસ્વાતિના નામથી સ્પષ્ટપણે શ્રીતત્ત્વાર્થ સૂત્રોના કરનાર શ્રી ઉમાસ્વાતિ કે જાહેર કરે છે ત્યારે દિગંબરો પોતાના કોઈપણ ઉમાસ્વામી છે એ હકીકત તેમના સૂત્રોમાં જણાવેલી પ્રૌઢગ્રંથકારે તેઓને નહિ જણાવેલ એવા શ્રી નથી. પરંતુ તેઓશ્રીએજ તે તત્ત્વાર્થ ઉપર જે ભાષ્ય ઉમાસ્વામી નામથી જાહેર કરે છે. વિચારણીય વાત રચ્યું છે તેમાં પોતાને વાચકપણે જણાવવા સાથે