Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- ૧૯ો
શ્રી સિદ્ધચક્ર
તા. ૪-૨-૩૯ સ્વોપજ્ઞભાષ્યનું અનુકરણ કે નકલ ન કરી હોત તો કર્મભૂમિમાંજ આર્યાનાર્ય વિભાગ લેવા ઈષ્ટ, છે અને પ્રમાનુષોત્તરીન્મનુણા એ સૂત્ર પછી સર્વ કર્મભૂમિઆદિ શ્રી પષ્ણવણા તથા જીવાભિગમમાં પણ તેવીજ રીતે મનુષ્યોના આર્ય અને અનાર્ય એવા ભાગન રાખતાં માત્ર આર્યાનાર્ય વિભાગ લીધો છે. સમગ્રમનુષ્યોના જો બે કર્મભૂમિમાં આર્ય, અનાર્ય બે ભાગ રાખી ભાગ કરવા ઇષ્ટ ગણીયે તો સંમૂર્ણિમ મનુષ્યોના પણ અંતરદ્વીપવાળા બધા મનુષ્યોને પ્લેચ્છ તરીકે ગણ્યા. બે ભાગ માનવા પડે. પણ અકર્મભૂમિ કઈ એ બાબત કેમ બોલતા નથી? ૧૯. વસ્તુઃ એ મનુષ્યોના આર્ય અને અનાર્ય
૧૩. એવી શંકા થાય કે જયારે આર્યઅનાર્ય એમ બે વિભાગ કરવા માટે આ માય પિત્તશ8 સૂત્ર તરીકેના વિભાગ કર્મભૂમિમાંજ જણાવવા છે, તો પછી નથી. પરંતુ મોક્ષમાર્ગ બતાવવાનો ઉદ્દેશ હોવાથી, વર્તર વર્તાવા: પૂમડચત્ર વસ્યુત્તરવું: આર્યની યોગ્યતા જણાવીને આર્યમનુષ્ય પણાની એવા કર્મભૂમિને કહેનાર સૂત્રની પછીજ બાય નિરાશ્વ દુર્લભતા આ સૂત્રથી ધ્વનિત કરવાની છે. આજ એ સૂત્રનું કથન કેમ ન કર્યું? આ શંકાના સમાધાનમાં કારણથી દેવતાઓમાં નિયમિત આરાધનાવાળા સમજી શકાય તેમ છે કે તા! નરવ ની માફક તાસુ લોકાંતિકોને જુદા સૂત્રોથી જણાવવામાં આવેલા છે. એવું પદ મેલવું પડત, વળી એ પદથી અકર્મભૂમિઓ ૧૭. મનુષ્યોમાં પણ આર્ય અને પ્લેચ્છ એવા બે પણ આવી જાત, અને અંતરદ્વીપનો વિભાગ તો વિભાગ જણાવવા પુરતુ મા એ સૂત્ર છે, પરંતુ અદ્ધરજ રહેત.
મનુષ્યોના આર્ય અને પ્લેચ્છ એવા બેજ વિભાગો છે ૧૪ બત્રીશ વિદેહરૂપ મહાવિદેહક્ષેત્ર છતાં એમ જણાવવા માટે આ સૂરો નથી. એટલે જ્યારે દેવકર અને માત્ર ઉત્તરકુરૂને આદિ કહીને અકર્મભૂમિઓ અને સંમૂછિમોનો આર્યાનાર્ય તરીકે છોડ્યા તો પછી સમાનતાની ખાતર ભરત, ઐરાવતની વિભાગ કરવાનો રહેતો નથી, અને તેથી જ તે સંબંધી સીમામાં નીકળી આવેલા અને હૈમવતઆદિથી ખુદ વિવરણની જરૂર રહેતી નથી. અને તેટલા માટે સંબંધ વગરના અંતરદ્વીપોને વર્જવાની ઘણીજ સોwવતુર્વેદઃ આદિની માફક તે કાર્ય સ્નિશશ એવું આવશ્યકતા હતી, છતાં તે ન વર્જવામાં આવ્યા તેનું સૂત્ર કર્યું નથી, સ્પષ્ટ કારણ એજ રહે છે કે આર્ય અને સ્વેચ્છના ૧૮. આર્યક્ષેત્રમાં ઉત્પન્ન થયેલાનેજ અનેક વિભાગમાં કર્મભૂમિના મ્લેચ્છોની સાથે તે પ્રકારના આર્યો છતાં આર્ય તરીકે લેવા છે, માટે તો અંતરદ્વીપવાળાને મ્લેચ્છ તરીકે ગણી લીધેલા છે. આર્યોનો વિભાગનામકર્મઆદિની જગો પર નહિ લેતાં
૧૫. શ્રી પ્રશમરતિની અંદર મનુષ્ય અહિ ક્ષેત્રના અધિકારમાં લીધો છે. વર્મચાશ ઇત્યાદિ લેવાથી સ્પષ્ટ થાય છે. કે ૧૯. કર્મભૂમિમાંજ આર્યાનાર્યનો વિભાગ લેવા