Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક્ર
( તા. ૪-૨-૩૯ ) જણાવેલી છે એમ સ્પષ્ટ થાય છે.
૩૩. ચારિત્રઆર્ય માન્યા છતાં કર્મઆર્યમાં ૨૮ વળી એ પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે અનવદ્યકર્મ આર્ય ગણવા તે પણ દિગંબરોને જયોગ્ય. શિલ્પ એ આચાર્યના ઉપદેશથી થયેલ કર્મજ છે માટે ૩૪. અલ્પ સાવદ્ય આદિકને કર્માર્ય ગણી શિલ્પ અને કર્મનો ભેદ ન ગમે અને કઈ એકલા વ્યાવહારિક ક્રિયારૂપ કર્મની અપેક્ષાએ કર્માય ન જણાવે તો તેમાં મતભેદ રહેતો નથી. કર્મ અને શિલ્પ માનવા અને ચારિત્રઆર્યતાને મૂલમાં ન સમજવી તે બંને અનેક પ્રકારના તો છે જ.
* તેઓને જ શોભે. ૨૯. દર્શન, જ્ઞાન અને ચારિત્રનો તો ઉપદેશ ૩૫. જો કે બીજી જગો પર કર્મભૂમિપણે મોક્ષના દઈ મોક્ષમાર્ગ જણાવવાનો હોવાથી જ્ઞાનાદિઆર્યો ન સાધનભૂત સમ્યગ્દર્શનાદિની ક્રિયા અથવા અસિ મથી કહે તેથી કંઈ વ્યાખ્યાની ન્યૂનતા નથી. કૃષિની ક્રિયાને લિધેજ ગણવામાં આવે છે અને તેથી શ્રીસ્થાનાંગસૂત્રમાં પણ કુલાદિઆર્યો જણાવ્યા છતાં અસિ આદિની અપેક્ષાએ કર્મભૂમિપણું લેતાં જ્ઞાનાર્ય જ્ઞાનાદિ આર્યો નથી જણાવ્યા.
આદિ ભેદો લેવા પડે. પરંતુ શ્રી ઉમાસ્વાતિવાચકજી ૩૦. જો આ તત્ત્વાર્થભાષ્ય શ્વેતાંબરોનું અને નિર્વાણા, જી: સિદ્ધિમૂમય: બૂમવ રૂતિ અર્થાત સ્વોપજ્ઞ ન હોત તો જ્ઞાનાદિઆર્યોને પ્રજ્ઞાપનાની માફક મોક્ષ માટે કરાતી) ક્રિયાના જે સિદ્ધિ કરનાર ભૂમિયો જરૂર જણાવત, પણ સ્થાનાંગસૂત્રની માફક તેને છે તે કર્મભૂમિ કહેવાય છે, એમ વ્યુત્પત્તિ ધારતા અવિવક્ષિત કરત નહિ.
અને કહેતા હોવાથી તેમણે વિવિક્ષાથી તો ૩૧. દિગંબરટીકાકારોએ એસૂત્રની વ્યાખ્યામાં કર્મભૂમિયોમાંજ જ્ઞાનાદિઆર્યો છે. ઉપરના વિવેચનથી દર્શનાર્ય અને ચારિત્રાર્ય એમ બે ભેદો તો લીધા છે ભાષ્યની સ્વોપજ્ઞતા શ્વેતાંબરતા અને સંપૂર્ણ અને જ્ઞાનાર્ય ભેદ લીધો નથી એ વિચિત્રપણું જ છે. વ્યાખ્યાદિતા સિદ્ધ થશે એ આશા યોગ્ય જ ગણાય. ૩૨. જ્ઞાનઆર્યને બુદ્ધિમાનું ગણીને આર્યનો
(અનેકાંત પત્ર) અંતરભેદ ગણવો તે દિગંબરોને જ યોગ્ય ગણાય.
,
,