Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
તા. ૪-૩-૩૯
પ્રશ્નકાર : ચતુર્વિધ સંઘ.
ગાસાગર
સમાધાનકાર : સકલશાસ્ત્ર પારંગત આગમોકારક શ્રી સાગરાનંદ સૂરીશ્વરજી સમાધાન
પ્રશ્ન: શ્રીપર્યુષણા કલ્પમાં અંતરુનેસુવા ઈત્યાદિ
શકાય તથા નારસંપને કુસંપને વગેરે પદોથી તેઓને ઉત્તમજાતિવાળા અને
કહીને નીચકુલો બતાવ્યાં તો પછી મહાવુકજોડું
વા એ કહેવાની શી જરૂર હતી?
ઉત્તમકુલવાળા જણાવ્યા છે તે પણ યોગ્ય જ
સમાધાન : અંત્ય પ્રાન્તાદિક કુલો જગતમાત્રની
છે. વળી મરીચિએ તીર્થકર અને ચક્રવર્તીની
અપેક્ષાએ નીચકુલરૂપ છે અને બ્રાહ્મણકુલ
ઉત્પત્તિને લીધે કુલમદ કરેલો હોવાથી
જગતમાત્રની અપેક્ષાએ નીચકુલ નથી, પરંતુ
તીર્થકરાદિને લાયકનું કુલ ન મળે તેવું જે
માત્ર તીર્થકરભગવાન આદિ શલાકાપુરૂષની
નીચગોત્ર એટલે આપેક્ષિક નીચગોત્ર બાંધ્યું
અપેક્ષાએજ એ નીચકુલ છે. માટે માદાનું
કહેવાય. કુલઆર્યાદિ ભેદો પણ શ્રી
વાએ પદ જુદું કહેવાની જરૂર રહે અને આવી
તીર્થકરઆદિની અપેક્ષાએજ લેવાય તો વધારે
અપેક્ષાથી તે પદ હોવાથી જઅગ્યાર ગણધરી
અનુકુલ ગણાય.
બ્રાહ્મણકુળમાં જન્મેલા હોવા છતાં તેમને પ્રશ્ન : પૂજાની અંદર જીવોની વિરાધના હોવાથી
વડ્યા એટલે ઉત્તમજાતિવાળા એમ કહી
પૂજાને સાવદ્ય કહેવાય કે નહિ?