Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- (તા. ૯-૧૦-૩૮)
શ્રી સિદ્ધચક્ર ખરું, પણ પ્રત્યક્ષકાર્યની સાથે તેના હેતુ તરફ વધારે મહારાજા ઓએ એની એજ વાત કહેલી છે. ધ્યાન અપાય છે. ગામને બચાવવા માટે ધાડપાડુઓ સૂયગડાંગસૂત્રમાં જણાવવામાં આવ્યું છે કે જેઓ સાથે લડીને ધાડપાડુને મારી નાખનારાને સરકાર ખુની ક્રિયાવાદી છે અર્થાતું કે જેઓ ક્રિયાપક્ષમાં છે તેઓ માનતી નથી, પરંતુ તેણે ગામની સેવા બજાવી છે એમ સઘળાને ધર્મા પક્ષમાં જ ગણવામાં આવે છે. આ વિષય માનીને તેને ઈનામો આપે છે. અર્થાત્ પ્રત્યક્ષ કાર્ય
પરત્વે દિગંબર જૈનશાસ્ત્રોમાં એક દષ્ટાંત આપેલું છે. અને પરિસ્થિતિના કાર્યમાં લાગણીનું મહત્ત્વ વધારે છે.
આ દૃષ્ટાંત જો કે જરા અધમકક્ષાનું છે છતાં તે તપાસવા એ જ દષ્ટિએ જેમની લાગણી ચૈતન્ય તરફ છે અને તે
અને વિચારવા જેવું છે. વ્યભિચારિણી બાઈ પોતાના છતાં જેઓ જડમાં બદ્ધ થયેલા છે એવા સમ્યગ્દષ્ટિ અને
ન ધણીને નિંદ્રાધીન બનાવી દેવા ખુબ યત્નો કરે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ એમને શાસ્ત્રકારોએ વસ્તુતાએ ધર્મપક્ષમાં ગણ્યા છે. વ્યવહારથી ધર્મપક્ષમાં પણ પાછા
પતિના શરીરનો પ્રસ્વેદ લુછે છે, તેને પંખો નાંખે છે, ધર્મી અને ધર્માધર્મી એવા બે ભેદો કર્યા છે. જે જીવો
ગરમી ન લાગે માટે બારીઓ ઉઘાડી મૂકે છે, આ સઘળું સર્વવિરતિથી યુક્ત છે તેને શાસ્ત્રકારો ધર્મ કહ્યા છે. તે કરે છે, પરંતુ તે સઘળામાં તેનો હેતુ એટલો જ છે કે અને જે જીવો સર્વવિરતિથી યુક્ત છે તેમને ધર્માધર્મી ક્યારે પતિ નિદ્રાધીન થાય અને હું મારૂ દુષ્કાર્ય શરૂ કહ્યા છે. જે જીવો સર્વવિરતિથી યુક્ત છે તે જીવોને કરું? દુષ્ટા નારી સ્વામીની સેવા કરે છે છતાં તેનું લક્ષ જૈનશાસ્ત્ર ધર્માધર્મ કહ્યા છે તેનું કારણ હવે વિચારો. વ્યભિચારમાં હોય છે તેથી તેની પતિસેવા એ આરાધના વિરાધનાની દષ્ટિએ દેશવિરતિને ધર્માધર્મી પતિસેવાની ગણતરીમાં કહેવાતી નથી. તેજ પ્રમાણે કહ્યા નથી, પરંતુ તેમને ધર્માધર્મી કહ્યા છે તે માત્ર સમકતદષ્ટિને પણ અધર્મી કહી શકાતા નથી. સમકત પ્રવૃત્તિની અપેક્ષાએ જ કહ્યા છે. એ રીતે વ્યવહારથી દૃષ્ટિ હંમેશા સંસારની સેવા કરે છે, પરંતુ તે છતાં તેઓ એકંદરે ધર્મી, ધમધર્મી અને અધર્મી એવા ત્રણ બેય તો ચૈતન્યનું જ રાખે છે, એટલાજ માટે તેને વિભાગો થાય છે, જેઓ સર્વવિરતિવાળા છે તેઓ ધર્મી શાસ્ત્રકારોએ ધર્મીપક્ષમાં ગણ્યા છે. હવે અવિરતિ છે. જેઓ દેશ વિરતિવાળા છે તે ધર્માધર્મી છે, અને સમકતવાળા જીવોની કેવી રીતે સારી દશા હોય છે? જેઓ માત્ર સમકીત દષ્ટિ છે તેમને ચારિત્ર ધર્મની
તે વિચારો જગતના અન્ય માનવીઓની દશા અપેક્ષાએ અધર્મી કહેલા છે.
પટેલની ખીલી જેવી હોય છે. પટેલના છોકરાએ કુલટાની પતિસેવામાં હેતુ સો?
પાડોશીના ખેતરમાં ખીલી મારી દીધી હતી અને ત્યાં ઉપરનું જે વર્ગીકરણ છે તે સઘળું પ્રવત્તિની સુધી પોતાના ખેતરની સીમાને લંબાવી દીધી હતી. દષ્ટિએ છે. આરાધનાની દૃષ્ટિએ જોઈએ તો સમકતથી પટેલના છોકરાને આ પ્રસંગે મહાજન શિખામણ યુક્ત એવા જેટલા જીવો છે તે સઘળા ધર્મીપક્ષમાં સ્થાન આપવા ગયું કે ભાઈ ! મહાજને મોટું છે તેનો હુકમ મેળવે છે. સૂયગડાંગસુત્રામાં પણ શાસ્ત્રકાર માની જા અને પારકાની દબાવેલી જમીન છોડી દે!