Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધયક
તા. ૯-૧૦-૩૮ પોતાના કુટુમ્બને માટે આરંભ કરીને પણ નીપજાવેલા પણ ભવાંતરમાં વેચવા લાયક પાપનો બંધ થયો હતો અશનાદિકનું સાધુમહાત્માને દાન દેવાથી અલ્પ પણ કે થાય એમ શાસ્ત્રના વચનોથી જણાતું નથી, એટલું પાપ નહિ માનતાં એકાંત નિર્જરા માનવામાં આવી, જ નહિ, પરંતુ જે શુદ્ધતમ પરિણતિને અંગે જ તીર્થકર આ હકીકત ઉપરથી સ્પષ્ટ સમજી શકશે કે અશુદ્ધ ગોત્ર બંધાય છે તેવું તીર્થકર ગોત્ર તે રેવતી શ્રાવિકાએ એવા દાનમાં જે અલ્પ પાપ જણાવવામાં આવ્યું છે તે તો બાંધેલું છે. આ વસ્તુ વિચારતાં સ્પષ્ટ કહેવું જોઈશે. દાનાદિકને માટે સાધુને ઉદ્દેશીને અશનાદિ તૈયાર છે અનેષણીય કે અપ્રાસુક એવું દાન દેવામાં જે કરવામાં આવે છે તેમાં થતા આરંભાદિકને અંગે નથી, અલ્પપાપ છે તે સંયમની શુદ્ધતાની નિરપેક્ષતાને લીધે પરન્તુ સંયમની શુદ્ધતા અને મલિનતાનો ખ્યાલ જે જ છે. એટલે જે માટે ભગવાન જીનેશ્વરમહારાજની અશુદ્ધ દાન દેનારે રાખ્યો નહિ તેથી જ તેને અલ્પ પૂજાનો ઉપદેશ દરેક શાસ્ત્રકારો આપે છે અને અશુદ્ધ પાપ બાંધવાનો વખત આવ્યો. આ હકીકત વિચારીશું દાન દેવાનો ઉપદેશ વ્યવહારથી પણ સંયમની ત્યારે શાસ્ત્રકારોએ જણાવેલા આતુર અને લુમ્બકના નિરપેક્ષતાવાળો હોવાથી કે સંયમને બાધાકારી હોવાથી દૃષ્ટાન્તને આહારપાણીના દાનના વિષયમાં ગોઠવેલું અપાતો નથી. તે માટે વ્યવહારથી પણ અશુદ્ધ અને યોગ્ય ગણી શકીશું, એટલું જ નહિ, પરંતુ ટીકાકાર અમાસુક દાનમાં ભવાંતરે વેદવા લાયક એવો અલ્પ મહારાજશ્રી અભયદેવસૂરિજીએ એ સૂત્રોનું વિવેચન પાપનો બંધ માનીએ, તો પણ ભગવાન કરતાં ગુણવાન પાત્રને અશુદ્ધ દેવાનો પ્રસંગ આવે તો જીનેશ્વરમહારાજની પૂજામાં તેવા અલ્પ પણ પાપનો પણ તે કથંચિત્ ઈષ્ટ ગણેલો છે, તથા તે જ દંપર્યના બંધ સમ્યગ્દષ્ટિ સુજ્ઞ મનુષ્ય કદાપિ માની શકે નહિ. કથનમાંદાતારના આત્માની પરિણામદશાને પ્રામાણિક આ સ્થાને કદાચ એમ કહેવામાં આવે કે ભગવાનું ગણીને ઘરમાં માને એવી શાસ્ત્ર સાક્ષીની સાથે હરિભદ્રસૂરિજીએ અષ્ટકનામના પ્રકરણની અંદર ઉપસંહારમાં જે જણાવ્યું છે તે યોગ્ય ગણાશે, વળી દ્રવ્યપૂજાને જણાવતાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે સંદીËવા શ્રમણ ભગવાન મહાવીર મહારાજા જેવા નિરતિચાર સ્વરુપે અર્થાતુ ભગવાન જીનેશ્વર મહારાજની ચારિત્ર અને શુદ્ધ સ્વરૂપને ધારણ કરનારા તથા અષ્ટપુષ્પીરૂપી દ્રવ્યપૂજા સ્વરૂપ હિંસાએ કરીને મિશ્રિત યથાખ્યાતચારિત્રાથી અલંકૃત તથા થયેલી છે, એમ મૂલમાં જણાવાયેલું છે અને ટીકાકાર વજઋષભનારાચસંઘયણના માલિક હોવાને લીધે મહારાજશ્રી જીનેશ્વરસૂરીજી તથા તે ટીકાને શોધનાર આત્મા અને શરીરના સામર્થ્યમાં કિંચિન્માત્ર પણ ક્ષતિ ભગવાન અભયદેવસૂરિજી મહારાજ તે પૂષ્પપૂજા આવે તેવું નહોતું, છતાં તે શ્રમણ ભગવાન મહાવીર વિગેરે દ્રવ્યસ્તવના વખતમાં સ્વરૂપથી હિંસા જયારે મહારાજના લોહિખંડા નામના રોગના ઉપચાર માટે કબુલ પણ કરે છે તો પછી જીનેશ્વર ભગવાનની પૂજામાં રેવતી શ્રાવિકાએ ખુદ ભગવાનને ઉદ્દેશીને જ પાક અલ્પ પાપ કેમ નહિં માનવું? આવું કહેનારે દીર્ધદષ્ટિ તૈયાર કર્યો હતો, છતાં તેમાં રેવતી શ્રાવિકાને અલ્પ રાખીને વિચારવું જોઈએ કે સર્વસાવદ્યનો ત્યાગ કરીને