Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
તા. ૧૨-૩૮ ) વાડો ભરવા માટે કેવી રીતે જૈનશાસ્ત્રકારો દોરાયેલો તથા ઘેરાયેલો છોકરો જેમ સન્માર્ગે ન નવતત્ત્વનું જ્ઞાન, ઉપાશ્રય, દહેરૂં કે પૌષધશાળાને આવે તેવી રીતે ઠેકાણે ક્યાંથી આવે? તેથી શાસ્ત્રો ભરવા માટે નથી આપતા, પણ તમે આશ્રવરહિત સારી શિખામણની માફક આદિમાં આત્માનું થાઓ, તમે બંધથી સાવચેત બનો, નિર્જરા માટે શુદ્ધસ્વરૂપ જણાવે છે. સ્વરૂપ બરોબર જણાય તો કિટિબદ્ધ થાઓ, અને મોક્ષ મેળવો તે માટે એ પછી આત્મા કંટાળ્યા વગર રહે નહિ. ઉદ્વેગ
ક્વાયત આપે છે. એ કવાયત અમલમાં મેલવા નરસાપણાને આધીન છે. સારાપણું જણાયું કે માટે અપાય છે, માત્ર બોલવા માટે નહિ? જેમ ગ્રહણ કરવાની ઇચ્છા થાય છે, ખરાબપણું જણાયું તાલીમ લીધી, રણસંગ્રામમાં ક્વાયત મુજબ વર્યા, કે છોડવાની મરજી થાય છે. આ છોડવાની મરજીનું પછી ન જીત્યા તો પણ ગણાઓ શૂરામાં. તેવી નામ વૈરાગ્ય છે. સારી વસ્તુ તાત્વિક હોય તે રીતે સમકિતી થઈ કર્મના સંગ્રામમાં ઉતરે, મેળવવાની ઇચ્છા, જાણેલી ખરાબ વસ્તુથી દુર આશ્રવથી સાવચેત રહે, નિર્જરાનો અભિલાષી રહે, રહેવાની ઈચ્છા આનું જ નામ વૈરાગ્ય છે. આ છતાં તે મોક્ષ ન મળે તો પણ શૂરો સુભટ શુક્લપક્ષી વૈરાગ્ય થવાથી સંન્યાસીવાળી વાત નડશે નહિ. કે આસન્નભવ્ય તો કહેવાય. બધા શત્રુને નિર્મૂળ સંન્યાસીની કથા, બ્રહ્મ અને માયા. કરે ત્યારે રાજા જીતનારો કહેવાય તેવી રીતે ઘાતક એક સંન્યાસી રાજાના મહેલ પાસેથી જાય સર્વકર્મોનો ક્ષય કર્યા પછી તે પરમાત્મા કહેવાય,
છે. મહેલમાં રાજા, પ્રધાન વિગેરે બેઠેલા છે. છે. હવે આ ત્રણમાંથી શામાં છો તે તમો પોતાના
રાજાએ સંન્યાસીને હાથ ઉંચા કર્યા, તેથી સંન્યાસીએ આત્માને જ પૂછો.
ત્યાં આવી રાજાને સાષ્ટાંગ પ્રણામ કર્યો. રાજા આત્માનું સ્વરૂપ સમકિતી જ જાણે.
નવાઈ પામીને ઉભો થયો અને પૂછ્યું કે આ શું? આ આત્માનું સ્વરૂપ સમકિતી થયો હોય તે સંન્યાસીએ કહ્યું - જગતમાં બે ચીજ છે. “બ્રહ્મ જાણે. સમકિત વિનાનો જીવ નથી જાણતો અને માયા.” માયાની કિંમત કોડીની છે, બ્રહ્મની પરમાત્માપણું, નથી જાણતો અંતરાત્માપણું કે નથી કિંમત અમૂલ્ય છે. એમ ખરું ને? અને એ રીતે તમે જાણતો અનાદિકાલથી પોતે જે રીતે ફર્યો છે તે સંતોષી છો કે હું? આપણા બેમાં સંતોષી કોણ? બહિરાત્મપણું. આ ટાણે પ્રકારને આ જીવ તમે એક કોડીમાં સંતોષ માન્યો, અમૂલ્યની દરકાર અનાદિકાળથી (સમ્યક્ત્વ વિના) જાણતો નથી. ન કરી, જ્યારે હું અમૂલ્ય બ્રહ્મની શોધમાં નીકળી અંધારામાં સંતાયેલો છોકરો માત્ર પોતે સંતાયો છે ગયો, કોડી છોડીને કોટી (ક્રોડ)ની શોધમાં નીકળ્યો, તેટલું જ જાણે છે, પણ પોતાનું શરીર, કપડું ક્યા અને તમે તો કોડીની માયામાં સંતોષી રહ્યા. તેથી રંગનું છે વિગેરે જાણતો નથી, એવી રીતે સમકિત તમે સંતોષી છો. તેને મારા જેવો લોભીયો નમસ્કાર વિગરના આત્માને આત્માની દશાને અંગે કંઈપણ કરે તેમાં નવાઈ શી? વાતમાં ગુહ્યતત્ત્વ એ હતું કે બોધ હોતો નથી. મિથ્યાત્વ, અવિરતિ અને કષાય રાજાને અમૂલ્ય ચીજ બ્રહ્મનું ભાન કરાવવું હતું, આ ત્રણમાં ઘેરાયેલો આત્મા, દુર્જનની સોબતથી અને તેનું નામ વૈરાગ્ય છે એમ સમજાવવું હતું.