Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૫-૧-૩૯
શ્રી સિદ્ધચક
| ઉપજે,
અક્ષરનો અનંતમો ભાગ, બાકી બધાને મધ્યમ. એ સમયે સમયે જ્ઞાનાવરણીય કર્મ બાંધીએ છીએ તેના અક્ષર શી ચીજ ? શ્રીમલયગિરિ જણાવે છે કે કારણને કેટલું રોક્યું? હજી અઘાતી પાપના ઉદયનો અક્ષરશબ્દનો અર્થ કેવલજ્ઞાન કરવો. તેથી કેવલજ્ઞાનનો ડર સજ્જડ રહ્યો છે પણ ઘાતી પાપના ઉદયનો ડર જ અનંતમો ભાગ લેવો. વિશેષા વશ્યકકાર રહ્યો નથી. શાસ્ત્રકાર તો અઘાતી પાપોના ઉદયની સાથે જિનભદ્રક્ષમાશ્રમણ કેવલના તથા સમગ્રશ્રુતના જવાનું કહે છે, ત્યાં બેદરકાર બનવાનું જણાવે છે. વસ્ત્ર સ્વપરપર્યાયો ભેગાં કરી તેનો આનંતમો ભાગ લેવાનું ઓઢ્યાં હોય તો કાઢીને ટાઢ સહેવાનું, આતાપના જણાવે છે. મુદ્દો એજ કે નિગોદીયા અને ચૌદપૂર્વી તે લેવાનું વિગેરે રીતે અઘાતી પાપોના ઉદયોને ઉદિરણા બન્ને અનંતમે ભાગે જ્ઞાનવાળા છે.
કરીને પણ લાવવાનું શાસ્ત્રકારો ફરમાવે છે, અને ઘાતી જેનાથી ડરવું જોઈએ તેનાથી નથી ડરતા, અને
પાપના દિયોને તો તોડવાનું જ કહે છે. શાસ્ત્રકારે તત્ત્વ જેની સાથે થાવું જોઈએ તેનાથી ડરીએ છીએ.
આમાં બતાવ્યું. ત્યારે આપણી સ્થિતિ ક્યાં છે? અંગુઠો
પાકે તો આખી રાત જાગીએ છીએ. સકામ નિર્જરા - જ્ઞાનનો ભાગ વધે છે. છતાં જેમ પુદ્ગલ થાય તેમ છે છતાં અકામનિર્જરા કરીએ છીએ. આવવાને અંગે ‘હા-શ' થાય છે. તેવી રીતે જ્ઞાન જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય સમયે સમયે અનંતા પ્રાપ્તિથી “હા-શ’ થતી નથી, કારણ કે જ્ઞાનને તત્ત્વ બંધાય છે. માર્ગ તરફ આવેલાને પણ આ મુશ્કેલી છે નથી ગયું. જ્ઞાનને પણ પુદ્ગલના સાધન તરીકે તત્ત્વ તો જેઓ માર્ગની દિશામાં નથી તેઓને જ્ઞાનાદિગુણોનું ગયું છે. શિક્ષણ, કલા, કારગિરિ એ બધાને તત્ત્વ સ્વ તરીકે ભાન થાય ક્યાંથી? ગયું છે તે પણ ક્યા મુદ્દાએ ? વિદ્યાહીનને જાનવર જેવો કહ્યો, પણ એ કથનમાં કહેનારનું તત્ત્વ બીજું છે.
ક સમ્યક્ત પ્રાપ્તિ કેટલી મુશ્કેલ છે? દુનિયાદારીના પૌગલિક સુખોના સાધન તરીકે જેને ભાન થયું છે તેને હજી ચેતના આવવી મુશ્કેલ વિદ્યાની પ્રશંસા કરી છે, તે કથનનું તત્ત્વ ત્યાં છે, ત્યાં પડે છે તો પેલા બીચારાને ભાન આવે ક્યાંથી? કેમ કે જ્ઞાન તરીકે તત્ત્વ ગણ્યું નથી, જ્ઞાનને જ્ઞાનરૂપે એને તો પુદ્ગળ એ જ તત્ત્વ માન્યું છે અને તેથી એને ચાહનારા, જ્ઞાનની લગીર (જરાક) વૃદ્ધિ થાય તેમાં બાહ્ય પદાર્થ તરફ જ રાગ થાય, તેમાં જ તેની પ્રવૃત્તિ
હા-શ' માનનારા , જ્ઞાનના આવરણમાં “ઓ' થાય. શાસ્ત્રકાર મિથ્યાત્વીજીવોને આથી જ બહિરાત્મા માનનારા, એ માર્ગમાં ચાલનારાઓ છે. શરીરને દુઃખનું કહે છે, કેમ કે એ જીવો આહાર, શરીર, ઈદ્રિયો, તેના કારણ મળે તો આપણું ચિત્ત તેમાં કેટલું ચોટે ? વિષયો, કુટુંબ, ઘરબાર, હાટ, હવેલી આદિને તત્ત્વ જ્ઞાનાવરણીય થાય તે વખતે કેટલો ઉચાટ રહે છે? માને છે. કોઈ દિવસ પદાર્થોમાં દુઃખની બુદ્ધિએને થતી