Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
" (તા. ૫-૧-૩૯)
શ્રી સિદ્ધરાક
છે. ૧૪છે. ત્યાગ તરફ રાગ થવો જોઈએ, ભોગના સાધનો તેના મનમાં તો મોત કેમ નથી આવતું એમજ થાયને! કહેનારા પર જેવા ફીદા થાઓ. તેવા ત્યાગ અને તેનાં તેવી રીતે દરેક ધર્મ સિવાય જગ્યાએ કર્મનો, દુર્ગતિનો, સાધનો કહેનારા પર ફીદા થવું જોઈએ અને એટલું અને નરકવાસનો ભય દેખે, ત્યારે ત્રીજું પગથીયું. દેવ, પણ કરો ત્યારે સરખા ગણ્યા કહેવાય, અને એમ થાય ગુરૂ અને ધર્મ સિવાય, સંવરનિર્જરા અને મોક્ષ સિવાય તો પહેલે પગથીયે સમકિતમાં છે.
તમામ પદાર્થોને અનર્થ ગણે ત્યારે ત્રીજું પગથીયું
ગણાય. અંતઃકરણને પૂછો! પરીક્ષા જાતે કરવાની છે, સમક્તિીનું બીજું પગથીયું
મોઢાની પરીક્ષામાટે કદાચ બોલાશે આટલું પણ બીજું પગથીયું ધર્મ એ જ પરમાર્થ, ધર્મ એ જ અંતઃકરણની પરીક્ષામાં આટલું કામ કરશે નહી. જો ખરી ચીજ, ત્યાગ એ જ ધ્યેય, એ જ ઉદ્ધાર કરનાર છે. આ રીતે ત્રીજે પગથીયે આવો અને આડા અવળા ન અને ભોગ ડુબાડનાર છે, ભોગો જ આત્માને મેલા જાઓ તો આઠ ભવમાં જરૂર મોક્ષ છે. કરનાર છે, કુટુંબ વિગેરે આત્માને ફસાવનાર છે. આ દષ્ટિ થાય તો બીજું પગથીયું. તત્વથી આ બધું સારું
તીર્થકર, પ્રવચન, શ્રુત, ગણધર, મહર્તિક, નથી, તત્ત્વથી ત્યાગ એ જ સારામાં સારો છે, એમ
આચાર્ય આટલાની આશાતના કરનાર અનંત સંસાર માનવું તે બીજું પગથીયું, દુનિયાદારીથી શોક્યના
રખડે તે નિગોદમાં જાય. ત્રીજે પગથીયે આવેલો પણ
આ રીતે નિગોદમાં પણ જાય, પણ ત્યાંથી નીકળ્યા બાદ છોકરાને સાચવી લે, પણ અંદરથી એને પારકા ગણે. તેવી રીતે અહિં પણ દુનિયાને, કુટુંબ વિગેરેને સાચવે,
જેમ સંન્નિપાતમાં મૂર્ખ બનેલો એવો ડાહ્યો સંન્નિપાત છતાં પારકું ગણે, અને ધર્મને પોતાનો ગણે, અને ત્યારે
જતાં પાછો ડાહ્યો થઈ જાય છે તેમ પડેલો નિગોદિયો
ઠેકાણે આવી જાય છે. જ બીજું પગથીયું. હજુ ખરું સમક્તિ નથી. આપણે જ દરેક ખરા સમક્તિી કહેવરાવવા તૈયાર છીએ, પણ નિગોદનો ટાળ્યો ન ટળે એવો સંસ્કાર અર્થના પગથીયામાં પણ મુશ્કેલી પડી છે. બન્નેને સરખા
ત્રણે નિગોદીયા સરખા છતાં, નિગોદની માનવામાં પણ મુશ્કેલી છે, તો ત્યાગ, વૈરાગ્ય એ જ
કાયસ્થિતિ પૂરી થાય એટલે સમ્યકત્વ પામેલો ઠેકાણે પરમાર્થ એ બુદ્ધિ આવવી કેટલી બધી મુશ્કેલ છે? એ
આવી જાય. આ ઉપરથી એ સિદ્ધ છે કે સમ્યકત્વ પામતી બુદ્ધિ આવે ત્યારે બીજું પગથીયું ગણાય.
વખતે એવો પ્રબળ (જબ્બર) સંસ્કાર પડે છે કે જે ત્રીજે પગથીયે જાય ત્યારે ખર્ક સમ્યકત્વ. નિગોદનો ટાળ્યો પણ ટળતો નથી. આ સમ્યક્ત્વ એ
કેદી બનેલો રાજા જેલરના હુકમથી કદી વિઝાના જ બીજ. આ આત્મા કૈવલ્યસ્વરૂપ, વીતરાગટોપલા પણ ઉપાડે, પણ એના અંતઃકરણમાં શું થાય? તાસ્વરૂપ, અનંતવીર્યસ્વરૂપ, આ સ્વરૂપ દેખીને