Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૫-૧-૩૯
શ્રી સિદ્ધચક (પાન ૧૫રનું ચાલુ)
ગણે ત્યાં અર્થ. દુનિયાદારીના ઈષ્ટપદાર્થોથી
જૈનપ્રવચનને અધિક ગણે, મોક્ષ આપનાર ધર્મ જ છે ગ્રંથિભેદ એટલે?
એમ ગણે ત્યાં પરમાર્થ, અને જે ત્યાગમય જૈનશાસન . શાસ્ત્રકાર ગ્રંથિભેદ કહે છે તે વિચારો. મોહનીય સિવાય જગતના તમામ પદાર્થોને અનર્થ ગણે ત્યાં શેષ કર્મની સિત્તેર કોડાકોડીની સ્થિતિ હોય ત્યાં સુધી તેઓ અનર્થ એ ત્રીજું પગથીયું આવ્યું. અહિ શેષ અનર્થ સમ્યક્ત્વ કે પ્રન્થિ ભેદ કહેતા નથી. કંઈક ન્યૂન એક એમ કહ્યું. નિરર્થક ન કહ્યું કેમકે નિરર્થકનું વિધાન કોડાકોડીની સ્થિતિ હોય ત્યાં જે ગ્રંથભેદ કહે છે. ગ્રંથી કરવાની જરૂર હોય નહિ. જો નિરર્થક માનીએ તો ભેદ્યા સિવાય કોઈ જીવ સમ્યક્ત્વ પામ્યો નથી,પામતો ત્યાગની ભાવના કેળવવાની જરૂર નથી, પણ નથી અને પામશે પણ નહિ. એમ સ્પષ્ટપણે કહે છે. અનર્થરૂપ માનીએ તો ત્યાગભાવના કેળવવાની જરૂર અનંતાનુબંધી કષાયોની ચોકડીને ભેદવી તે જ ગ્રંથભેદ છે. દુનિયાદારીના વિષયોનો ત્યાગ કરવાના જેઓ છે, પણ અનંતાનુબંધી કહેવા કોને ? એકેંદ્રિયો કોની રસ્તા બતાવે, તેવી પ્રતિજ્ઞા આપે, તેઓને પરમ સાથે વેર વિરોધ કરે છે? રૈવેયકના દેવતાઓ બધા ઉપકારી શાને અંગે માનીએ છીએ? જો દુનિયાદારીને અહમિંદ્રો છે, એમને જવું આવવું નથી, તીર્થકરોના અનર્થ ન માનીએ તો તેને અનર્થ કહેનારાને શું કહેવું કલ્યાણકોમાં પણ એ તો ત્યાંને ત્યાંજ રહે છે, રૈવેયક પડે? છોડવાનો ઉપદેશ આપનારને શું કહેવું, શું કરવું અને અનુત્તરવાસી સંખ્યત્વવાળા દેવો પણ અહીં પડે ? પણ આપણે અનર્થ માનીએ છીએ માટે જ આવતા નથી, તેને કોઈની સાથે લડવાનું રહ્યું ક્યાં? અનર્થનો અનર્થ કહેનારને નમીએ છીએ. વીંછી કાઢવાનું જેમ પૌષધવાળો પૂજા નથી કરતો. જેને મુદ્દલ બહાર કહેનારાને કોઈ લાકડીથી મારવા ગયા? ત્યાં અપ્રીતિ નથી જવાનું તેને કલ્યાણકાદિ પ્રસંગોમાં પણ નથી થઈ ? નહિ. વિછીને અનર્થ ગણ્યો માટે જ કે? વીંછી જવાનું સ્પંજ એવો છે. નિગોદીયાને પણ કોઈની સાથે કાઢવામાં મદદ કરાય છે. સાપ, વીંછી, અગ્નિ, લડવાનું નથી, આ બધાને લડવું નથી છતાં અનંતાનુબંધી પાણીના પ્રવાહ વિગેરેને અનર્થરૂપ ગણીએ છીએ માટે હોય છે તો અનંતાનુબંધી કહેવા કોને ? જો તીવ્ર તેવે વખતે આપણી તેનાથી સર્વથા બચવાની પ્રવૃત્તિ ક્રોધાદિને કહીએ તો તે તો એકેંદ્રિયાદિજીવોમાં નથી. છે. તેવી રીતે ત્રીજે પગથીયે આવેલો ત્યાગ સિવાય જેનાથી તત્ત્વ તરફ પ્રીતિ ન થાય, અતત્ત્વ તરફ પ્રીતિ આખા જગતને અનર્થ ગણે છે. ત્યારે ગ્રંથિભેદની થાય તે બધા અનંતાનુબંધી જાણવા. અનંતાનુબંધી સમજણ પડશે. કષાયો તત્ત્વપ્રીતિનો ઘાત કરે છે, અથવા તત્ત્વપ્રીતિ ન
(અપૂર્ણ) થવામાં સહાયક છે. ગ્રન્થિ ભેદથી જ તત્ત્વ તરફ જ અખ્ખલિત પ્રીતિય આખી દુનિયા અતત્ત્વ લાગે. આ સ્થિતિ ત્રીજે પગથીયે આવે છે અને ત્યારે જ સમ્યક્ત્વ ગણાય , પરમકે, તેણે નક્કે ત્યાગમય જૈનશાસનને અંગે આ અધિકાર કહેવામાં આવ્યો. ત્યાગને
(અનુસંધાન પેજ - ૧૭૭) દુનિયાદારીનાં સાધનો જેવો ગણે, કિંમત સરખામણીમાં