Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
( તા. ૫-૧-૩૯ ) " શ્રી સિદ્ધચક " પહેલાંનો જણાય છે. વળી શ્રી આવશ્યક છે. શાખા અને નિહ્નવોનો અધિકાર સ્વકાલ નિર્યુક્તિમાં માસT વિમાસ આદિના અધિકારથી સુધીનો ન જણાવે તો શાખાઓની પ્રામાણિકતા પણ તેમ જણાય છે.
અને ઈતરની અપ્રામાણિકતા વ્યાપ્ત હતી અને
માન્ય હતી એમ ન ગણાય, માટે તે તે ઉલ્લેખો પ્રશ્ન : આવશ્યક આદિ શાસ્ત્રો ઉપર નિર્યુક્તિ કરનાર
સૂત્ર અને નિર્યુક્તિમાં દાખલ થયા છે. શ્રી ભદ્રબાહુસ્વામીજી શ્રુતકેવલી છે પરંતુ છેલ્લા
સૂક્ષ્મદષ્ટિવાળા મનુષ્યો પ્રજ્ઞપ્ત અને ભેદના ભદ્રબાહુ નથી એમ શાથી માનવું?
વાક્યોને સારી પેઠે સમજી જ શકે. સમાધાનઃ તે નિયુક્તિકાર શ્રુતકેવલી ભદ્રબાહુન હોત ,
પ્રશ્ન : વિશેષાવશ્યક આદિ ભાષ્યો જૈનશાસનમાં અને બીજા ભદ્રબાહુ હોત તો ચાણક્ય આદિનો
કહેવાય છે તે ભાષ્યો વ્યાકરણાદિના ભાષ્યો જેવાં અધિકાર ન લેતાં પાછળ થયેલ કૌટિલેય આદિનો
જ હોય છે. કે કાંઈ ભેદ છે? અધિકાર લેત. વળી પોષ અને આગાઢ સિવાયના મહિનાઓની અધિકતા જણાવત. સમાધાન : વ્યાકરણાદિની અપેક્ષાએ ઉત્તરોત્તર સામાયિક નિર્યુક્તિમાં પરંપરા અધિક જણાવત.
મુનિઓનું પ્રામાણિકપણે માનેલું હોવાથી જ્યારે આવશ્યક મૂલ, ભાષ્યાદિની રચના તેમના કરતાં
સૂત્રોનું વિવેચન કરતાં સૂત્ર વ્યાજબી કે પહેલાની થવા પામે. વળી શ્રીસિદ્ધસેનદિવાકર
ગેરવ્યાજબી છે એનો વિચાર પણ તે ભાષ્યકારો અને ભદ્રબાહુજી એકકાલીન થઈ જાય. યાદ
તે તે ભાષ્યોમાં કરે છે ત્યારે જૈનશાસનમાં રાખવું કે શ્રીસિદ્ધસેનદિવાકરજીએ તો કેટલીક
પૂર્વપૂર્વ મુનિઓની પ્રામાણિકતા હોવાથી નિર્યુક્તિની ગાથાઓની ઉપર વ્યાખ્યાભૂત
જૈનશાસ્ત્રના ભાષ્યકારોને શાસ્ત્રોના વાક્યોનું ગાથાઓ પણ કરેલી છે. એટલું જરૂર છે કે
નિરૂપણ કરવાનું રહેવા સાથે તેની પરસ્પર
સૂત્રોમાં સંગતિ જણાવવાનું હોય છે. કોઈપણ આવશ્યકમાં નિર્યુક્તિગાથા વધારે હોવાથી ભાષ્ય
જૈનશાસ્ત્રના ભાષ્યકાર કોઈપણ સૂત્રને દુરૂકત અને મૂલભાષ્ય પણ નિર્યુક્તિ તરીકે વ્યવહાર
તરીકે કહે નહિ અને કહ્યું પણ નથી. એટલે થયો છે અને આચાર પ્રકલ્પાદિમાં ભાષ્ય વિસ્તૃત
જૈનશાસ્ત્રનાં ભાષ્યો સૂક્ત દુરૂક્તનો વિચાર હોવાથી નિયુક્તિ ગાથાઓ ભાષ્ય તરીકે
કરનારાં નથી, પણ ઉક્તાનુક્તનો વિચાર વ્યવહિત થઈ છે. શ્રીકંદિ-લાચાર્યનો અનુયોગ
કરનારાં છે. હોવાથી તથા શ્રીદેવદ્ધિક્ષમાશ્રમણજી સિદ્ધાંતોને પુસ્તકારૂઢ કરનાર, હોવાથી શાસન સંબંધી પ્રશ્નઃ વિસ્તારને જાણવા માટે જે જીવો અસમર્થ હોય કેટલીક હકીકતો ત્યાં સુધીની સુત્રોમાં દાખલ થઈ તેને માટે સંગ્રહ એટલે સંક્ષેપથી કથન હોય છે,