Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી વિઠયક
તા. ૫-૧-૩૯
જજ કે સાગ૨-સમાધાન છે
પ્રશ્ન : ભગવાન જીનેશ્વર મહારાજાઓ જ્યારે દીક્ષા તત્ત્વાર્થસૂત્રકારે કૃતંતિપૂર્વ પ્રયવદનશમેન્દ્ર
ગ્રહણ કરવાના વિચારવાળા થાય છે ત્યારે એમ જણાવીને તેમજ ભાષ્યમાં પણ તેઓએ જ લોકાંતિકો ધતિર્થં વહિઅર્થાત ધર્મ તીર્થને વિધાનેદારવિધ એમ જણાવી પ્રવૃર્તાવો એમ કેમ કહે છે?
અનંગપ્રવિષ્ટને મુખ્ય જણાવી પૂર્વનિપાત કેમ સમાધાન : ભગવાન જિનેશ્વરોનો ઉદેશ જગતના
કરેલો છે? ઉદ્ધાર માટે દ્વાદશાંગીના પ્રણયનનો હોય છે. સમાધાનઃ જો કે અનેક શાસ્ત્રકારોએ અને શ્રી તત્વાર્થ તે પ્રણયન ગણધરોના પ્રતિબોધથી થાય. તે ભાષ્યકારે પણ ઉત્પત્તિની અપેક્ષાએ પ્રથમ જ પ્રતિબોધ પણ કેવલ પછી થાય, અને અંગપ્રવિષ્ટ ભેદ તેવા વિવરણમાં જણાવ્યો છે કેવલજ્ઞાનની ઉત્પત્તિ દીક્ષાથી થાય માટે દીક્ષા અને તે અંગપ્રવિષ્ટ સિવાયનું થયેલું શ્રત જ લેવી એવા વિચારથી જીનેશ્વરો દીક્ષા લે છે અને અનંગપ્રવિષ્ટ છે. એમ અંગારંગ પ્રવિષ્ટના તેથી તે લોકાંતિક દેવો તેમ કહ છે.
ભેદની જગાપર સ્પષ્ટપણે જણાવેલ જ છે. છતાં પ્રશ્ન: અંગપ્રવિષ્ટ અને અનંગપ્રવિષ્ટ એ બે પ્રકારના
વસ્તુતાએ વિચાર કરીએ તો ગણધર
મહારાજાઓએ પણ પ્રથમ સામાયિક કે જે સૂત્રોમાં ગણધર મહારીજાઓએ ભગવાન જીનેશ્વર મહારાજે નિરૂપણ કરેલ ત્રિપદીને
અનંગપ્રવિષ્ટ એવા આવશ્યકના પ્રથમ
અધ્યયનરૂપ છે તે સામાયિકનો ઉચ્ચાર કરી અનુસરીને રચેલ સૂત્રોને અંગપ્રવિષ્ટ અને બાકીના ગણધરોએ કે બીજાએ રચેલા સૂત્રોને
સાધુપણું લીધા પછી જ ત્રિપદી પામીને અનંગપ્રવિષ્ટ કહેવાય છે. અર્થાત્ અનંગપ્રવિષ્ટ
અંગપ્રવિષ્ટની રચના કરેલી છે. એટલે કરતાં પ્રધાનપણું અંગપ્રવિષ્ટનું છે, અને ઉત્પત્તિ
ઉત્પત્તિની અપેક્ષાએ બધું અનંગપ્રવિષ્ટકૃત પણ પ્રથમ અંગપ્રવિષ્ટની છે. અનેક શાસ્ત્રકારો
અંગપ્રવિષ્ટદ્યુતની પછી જ ઉત્પન્ન થયું છે એમ પણ અંગારંગ પ્રવિઇશ્રુત કે અંગપ્રવિષ્ટ
કહી શકાય જ નહિ. વળી ઉત્પત્તિક્રમની અનંગપ્રવિષ્ટશ્રુત એમ ક્રમે નિર્દેશ કરે છે. પરંતુ
અપેક્ષાએ અંગપ્રવિષ્ટ એવા શ્રુતસમુહને મુખ્યતા આપીએ છતાં અભ્યાસક્રમની અપેક્ષાએ તો