Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધરાક (તા. ૧૨-૩૮) જેવી અધમાધમ સ્થિતિએ પહોંચે છે, તેઓએ શ્રી જીનેશ્વર મહારાજની હારપૂજાનો અન્તરાય કરવાને શ્રાદ્ધદિનકૃત્ય વિગેરે ગ્રન્થો જોવા જોઈએ કે જેથી માટે પ્રતિમાના લોપકો એવા જે લુપકો તેનાથી વાસિત નિશ્ચય થાય કે પરોવેલાં ગુંથેલાં અને સંઘાતિમવિગેરે થયેલા છે. ફૂલો અને હારોથી ભગવાન જીનેશ્વર મહારાજની પૂજા રાયચંદજીની કુટિલ નીતિ. કરવાનું વિધાન સ્પષ્ટપણે છે એમ માલમ પડે. યાદ
શ્રી સંઘે વ્યવહારથી બંધ કરેલા એવા તથા રાખવું કે આચાર્ય ભગવંત વિગેરે શાસ્ત્રને જોયાં ઢંઢકની વાસનાવાળા અને નવા પંથની નીક કાઢવામાં સિવાય શાસ્ત્રાથી વિરૂદ્ધ એક પણ શબ્દ નિપુણ બનેલા રાયચંદે “પુષ્પપાંખડી જ્યાં દુહવાય” કમલપ્રભાચાર્યનું દૃષ્ટાંત ધ્યાનમાં રાખી બોલે નહિ, એમ કહી મૂળથી ભગવાનની પૂજાને ધક્કો મારેલો અને કદાચ અનુપયોગથી તેવું કંઈક બોલાઈ જવાય છે, અને ઢંઢક સાધુઓ પણ ભગવાનની પૂજાના નિષેધ તો તેવું વચન શાસનના અનુસર-નારાઓને માન્ય કરી માટે જગા જગા પર એ જ લવતા ફરે છે કે ભગવાનની શકાય કે આદરી શકાય જ નહિં, જો કે વિધવાથી ફુલની પૂજામાં ફૂલો ચઢાવાય તે ભગવાનને કહ્યું નહિ, અને વિરાધના થાય છે, એમાં મતભેદ નથી. પરંતુ ધૂપ દેતાં ફૂલો ચઢાવવાથી ભોગી બનાવવાનું થાય છે. આવા અગ્નિકાય ચામર વીજતાં વાઉકાય અને અભિષેકમાં આવા શાસ્ત્રથી બહિષ્કૃત વાક્યોની અસર ભગવાન અપકાયની વિરાધના થાય જ છે. માટે એ દૃષ્ટિએ જો જીનેશ્વર મહારાજના સ્થાપના નિક્ષેપાને માનનાર અને વિચારવા જાય તો પછી પ્રભુની દ્રવ્યપૂજા તો બની શકે પૂજનારાઓમાં પ્રચ્છન્નપણે કંઈક જડ ઘાલી ગઈ છે જ નહિ, એકેન્દ્રિયની વિરાધનાનો પરિહાર એમ નિરૂપાયે માનવું પડે. કેમ કે એમ જો ન હોત તો ભગવાનની પૂજાના વિષયમાં જેઓ આગળ કરે છે સંસારના પૃથ્વીકાયયાવત્ વનસ્પતિકાયના આરંભથી અને ગૃહકાર્યમાં ડરવાવાળા નથી તેઓ અભિનિવેશ નહિનિવર્સેલા અને તે આરંભમાં દયાની પરિણતિ નહિ મિથ્યાત્વી છે એમ શ્રીપંચાશક આદિ શાસ્ત્રોમાં ધારણ કરનારા એવા ગૃહસ્થોની ભગવાન જીનેશ્વર ભગવાન હરિભદ્રસૂરિજી વિગેરે સ્પષ્ટ શબ્દોમાં જણાવે મહારાજાઓની પુષ્પાદિક પૂજાઓમાં એકેન્દ્રિયની છે. યાદ રાખવું કે પુષ્પાદિકના જીવોનું જે પ્રમાણ છે વિરાધનાની ધૃણા ઉત્પન્ન થાય ક્યાંથી ? અને તે તેના કરતાં અપૂકાય, વાઉકાય અને અગ્નિકાયમાં પૂજામાંજ આડખીલી કરવા કે જો હુકમી કરવા તૈયાર જીવોની અવગાહના બારીક હોવાથી જીવોની સંખ્યા થાય જ કેમ? ઘણાં જ મોટા પ્રમાણમાં છે,તો શું ભગવાનનો જો કે શાસનપ્રેમીઓનું સદ્ભાગ્ય છે કે તેવા અભિષેક કરવા માટે તેઓ ઉકાળેલા પાણીનો ઉપયોગ માર્ગથી વિપરીત પણે બકનારા અને શાસનને કરવાનો જણાવે છે? ધુપનું દહન નહિ કરતાશું સુગન્યિ ડહોળનારાની અસર વધારે થવા પામી નથી અને જે ચૂર્ણો ઉડાડવાનું જણાવે છે? ચામરો નહીં વીજતા શું કંઈ અંશે તેની ખોટી અસર કોઈ જગા પર થઈ તે પણ હવા લાવવાના લાકડાના બુગદા કરવાનું જણાવે છે? સર્વથા નિર્દૂલ થતી જાય છે. (અપૂર્ણ) કહેવું જોઈએ કે તે ફૂલવીંધવાની વાતને નામે ભગવાન (અનુસંધાન પેજ - ૧૨૯)