Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
થી સિદ્ધચક
(તા. ૨૧-૧૨-૩૮) છે. પણ સુખની ઇચ્છાનો છેડો નથી. અભિલાષા ધ્યાનમાં નથી આવી તેથી બુદ્ધિનો ભ્રમ કહેવો પડે છે. સંપૂર્ણ થાય. એમાં ઓછાશ લગીર પણ ન હોય તેવું આ વાત ખ્યાલમાં આવશે એટલે વૈરાગ્યવાળો વૈરાગ્ય સુખ દરેકને જોઈએ છે, તેમાં પણ લેશ પણ દુઃખ ન શી રીતે પામે છે તે ખ્યાલમાં આવશે. ખાવાપીવાના હોય એવું સુખ જોઈએ છે.
* પદાર્થો, શરીર, કુટુંબ, માલ-મિલકત એ ઇચ્છો છો સુખ પણ સાધનો કેવાં મેળવો છો? તમામમોક્ષમાં આડે આવનારાં છે, તેથી સુખ મળતાં
એ બધું ખરું, એવુ સુખ તો જોઈએ છે, પણ અટકાવનારાં છે, દુઃખ દેનારાં છે, એ બુદ્ધિ થાય પછી સાધનો કેવાં મેળવો છો?અધુરાં-અપૂર્ણ, આગળ નાશ તેના ઉપર રાગ રહે ખરો?દુન્વયી પદાર્થો ઉપરથી રાગ પામનારા!માથું ફોડી શીરો ખાવા જેવું કરો છો. લોહીનું ખસવો એ જ વૈરાગ્ય. એ પદાર્થોથી સંપૂર્ણપણે ખસી પાણી કરી પૈસા પેદા કરો ત્યારે ખાવાનું સુખ મળે. ગયેલો પુરુષ તે તીર્થકર અને ખસવાનો માર્ગ તે જ આમાં સુખ માનીને આ જીવો દોડી રહ્યા છે. જ્યાં ધર્મ, મિથ્યાત્વ એ રખડવાનું કારણ છે, તેને ટાળવા હંમેશા શાશ્વત પદવી છે, જ્યાં અશાતા કરનાર કોઈ માટે સમ્યક્તની જરૂર છે. વૈરાગ્યમાં અસલ, નક્કલ નથી, જ્યાં સ્થિતિનો છેડો નથી, દુઃખના લેશનું કંઈપણ વિગરેનું વર્ણન હવે પછી. કારણ નથી, સૂખમાં ન્યૂનતા નથી, એવા મોક્ષ માટે સાધારણ કંપનીની ભાગીદારીમાંથી છુટકારો કોનો પ્રયત્ન કર્યો?
થાય? મોક્ષમાં સુખ કયું?
શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ કોઈ પૂછે કે મોક્ષમાં સુખ કયું?ત્યાં ખાવાપીવાનું હરિભદ્રસૂરીશ્વર મહારાજ અષ્ટકજીના પ્રકરણમાં હરવાફરવાનું તો છે નહિ, સુખ કયું? કોઈ છોકરો જણાવી ગયા કે, “હું છું તો દરેક જીવને ભાસેલું હોય, તમને પૂછે કે આબરૂમાં શું ખાવાપીવાનું, તો શું કહો પણ ક્યા સ્વરુપવાળો છું તે માલુમ પડે ત્યાં જ છો?છતાં તમે આબરૂની કેમ ઇચ્છા કરો છો!આબરૂ સમ્યગ્દર્શન છે. બીજ વવાયા વિના ધાન્યની નિષ્પતિ વધે એટલે રાજ્ય મળ્યું માનો છો ને?નાનાં બચ્ચાંને નહીં થાય. જે આત્માના કૈવલ્ય સ્વરૂપને ધ્યાનમાં ન ખાવાપીવામાં જ મજા. તેવી રીતે આપણે ખાવાપીવામાં લે તે એ સ્વરૂપને પ્રગટ કયાંથી કરે? જ મચેલા છીએ, જેમ બચ્ચાંને આબરૂનો ખ્યાલ નથી, (અનુસંધાન પેજ - ૧૪૫) તેમ આપણને આત્માના સુખનો ખ્યાલ જ નથી. આપણે પાંચ ઇન્દ્રિયોનાં વિષયોમાં ટેવાયેલા છીએ, વિષયમાં આસક્ત પુરુષોએ “મોક્ષમાં શું સુખ?”એમ કહી દીધું તેથી વસ્તુ ટળતી નથી. આ સત્ય વાત