Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૧-૧૨-૩૮
શ્રી સિદ્ધયાક રસ્તાનો પ્રયત્ન કર્યો ? મોક્ષ છે આ બુદ્ધિને દહેરા- બુદ્ધિનો ભ્રમ નહિ?તેવી રીતે જીવની પોતાની ધારણા ઉપાશ્રયની કેદ ન સમજો. દેહરા-ઉપાશ્રયની બહાર કઈ છે છતાં પદાર્થ ધારણાથી વિપરીત લે છે. આખા પણ મોક્ષબુદ્ધિની ધારણમાં રહો તો આસ્તિષ્પની જગતમાં સાધ્ય અનેક પ્રકારના છે, તે સાધ્ય ધન છે. લહેજત છે. મોક્ષ છે, તેના ઉપાયો છે આ બુદ્ધિ પકડી ધનને સાધ્ય ગણ્યું એ પણ સુખનું સાધન છે, એમ રાખવાની છે. મોક્ષ અનો મોક્ષના ઉપાયો એ બે ઉપર ગણ્ય માટે માલ-મિલકત, બાયડી, છોકરાં, માબાપ, ચિત્ત ન ચોટે તો આસ્તિક દેહરા-ઉપાશ્રયનું માત્ર પૈસાટકા વિગેરને સાધ્ય ગણે છે, પણ તે ખરી રીતે જાણવું. બહાર જે બુદ્ધિ છે તે બુદ્ધિમાં અહીંની છાયા સાધ્ય નથી. સુખનાં સાધનો છે. તેથી બાયડી-છોકરાં પાડો તો જ આસ્તિક.
દુઃખ દેનારાં નીકળે તો એને કાઢી મૂકાય છે. લાખનો મોક્ષના કારણોમાં જીવ કેમ ન વળગ્યો? દાગીનો પણ વગડામાં લુંટારો મળે તો મારના ભયે
મોક્ષ અને તેના ઉપાયો માનવા જોઈએ. આપી દો છો ને! સાધ્ય અહીં પલટે છે. તમામ અનાદિથી આ જીવ રખડે છે અને તેનો છેડો આવી પદાર્થો ખરી રીતે તો સાધનો છે. સાધ્ય તો સુખ છે. શકે તેમ છે, તેનાં સાધનો છે. તે સાધનો અનાદિથી દરેકને એક જ સાધ્ય છે અને તે ફકત સુખ છે. મળ્યાં નહીં. અનાદિથી સાધનો રખડવાનાં દરેક જીવ સુખ પણ કેવું ઇચ્છે છે? મળ્યાં છૂટવાનાં સાધનો મળ્યાં નહીં, શું મોક્ષ કડવો સુખ પણ દરેક કેવું ઇચ્છે છે?વિવાહમાં દરરોજ લાગતો હતો ત્યારે જીવ રખડપટ્ટીના કારણમાં કેમ ગળપણ ખાય છતાંએમ થાય કે આજ તો ભજીયાં કે વર્યો?મોક્ષનું કારણ અને રખડપટ્ટીનું કારણ બંને વસ્તુ ઢોકળાં હોય તો ઠીક,મતલબ ત્યાં બીજા સ્વાદની ઇચ્છા હંમેશની છે તો રખડપટ્ટીના કારણોમાં કેમ વળગ્યો? થાય છે. જ્યારે સુખ સાગરોપમનું મળે તો પણ દુઃખ અને મોક્ષના કારણમાં કેમ ન વળગ્યો. બુદ્ધિના ભ્રમને માગતા નથી. સ્પર્શ, રસ, રૂપ વિગેરેના ભોગવટાનો લીધે તો આખા જગતની બુદ્ધિને ભ્રમ કહેવો? સત્ય છેડો છે પણ સુખની ઇચ્છાનો છેડો આવે છે? સુખ ઘણું કોઈનો પક્ષપાત કરતું નથી. દુનિયા હજારની વાત ભોગવ્યું, હવે દુઃખ આવે તો ઠીક. એવી ઇચ્છા કોઈને મિંજુર કરે અને એકની ન કરે; પણ સત્ય લાખનું અગર પણ કદાપિ પણ થાય છે?તાત્પર્ય કે દરેક જીવ સુખ
એકનું અસત્ય થતું નથી. આખું જગત બુદ્ધિ ભ્રમથી માગે છે. તે પણ કોઈ દિવસ નાશ ન પામે તેવું માગે રખડપટ્ટીમાં ઝંપલાવ્યું છે. બુદ્ધિનો ભ્રમ કેમ?પોતાની છે. તેમજ દુઃખના અંશ વિનાનું સુખ માગે છે. વસ્તુ સ્વરૂપની ધારણાથી વિપરીત પદાર્થ પકડે તેને લાડવાનો કોળીયો શાક સાથે ખાઓ છો, પણ સુખની - બુદ્ધિને ભ્રમ ન કહેવો કહેવું શું? જીવવાની સાથે ટેસ્ટ તરીકે પણ દુઃખ માગો છો? લાડુ એક, બે ઇચ્છાવાળો ઝેરને અમૃત માની ખાઈ જાય તોએ થયા કે બસ કહેવું પડે છે. ભોગનો તાત્કાલિક છેડો