Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક
તા. ૨૧-૧૨-૩૮
દેવતાઓએ પણ કર્યું નથી, અને શાસ્ત્રકારોએ પણ છત્ર, ચામર, ભામંડલ, સિંહાસનાદિ પ્રતિહાર્યો હતાં, કહ્યું નથી, તેમજ વર્તમાનમાં કોઈપણ ધર્મપ્રેમી મનુષ્ય તો શું તે ભગવાન જીનેશ્વર મહારાજને તે તેમ કરતો પણ નથી.
નગ્નાવસ્થાવાળાઓ છત્રાચામરાદિકને લીધે વિતરાગ અવસ્થા ધારતાં પણ પૂજન.
વીતરાગપણામાંથી ખસેડી નાંખવા માંગે છે? અર્થાત્ ઉપર જણાવેલી પૂજાઓના અંગે કેટલાક છત્ર ચામર વિગેરેવાળા હોવાથી ભગવાન જીનેશ્વર નગ્નાવસ્થા ધારણ કરનારાઓ એમ કહેવાને તૈયાર મહારાજાઓ વીતરાગ નહોતા અને કેવલિ પણ નહોતા થાય છે કે આવી રીતે વસ્ત્ર આભૂષણ વિગેરેથી એમ તેઓ માનવા અને કહેવા માંગે છે ખરા?યાદ ભગવાનનું પૂજન કરવું તે ઉચિત્ત નથી, કારણ કે રાખવું કે ભગવાન જીનેશ્વર મહારાજને વંદન કરવાને આભૂષણ વિગેરે ભગવાનની સરાગ અવસ્થામાં હોય માટે આવવાવાળા રાજા મહારાજાઓ છત્રચામર છે અને ભગવાનની પૂજા તો વીતરાગ અવસ્થાને લીધે વિગેરેને છોડી દે છે, અને તેનું કારણ એ જ જણાવે છે કરવાની હોય છે. આવું કહેનારાઓએ પ્રથમ તો એ કે એ છત્ર ચામર વિગેરે રાજ્યચિન્હો છે, અને આ ધ્યાનમાં લેવાનું છે કે તે નગ્નાવસ્થાવાળાઓ ભગવાન રાજ્ય ચિન્હો છોડવારૂપી અભિગમ કરવાનું જ્યારે જીનેશ્વર મહારાજાઓની પ્રતિમાનો જે અભિષેક કરે દિગમ્બરોને કબુલ કરવાનું છે અને કબુલ કરેલું પણ છે તે શું વીતરાગ અવસ્થામાં થયેલો માને છે કે વીતરાગ છે, ત્યારે છત્ર ચામર વિગેરે વીતરાગ અવસ્થાને ન અવસ્થાને ઉચિત હોય એમ માને છે? કહેવું જોઈશે કે જણાવતાં સરાગઅવસ્થાને જણાવે છે એમ તેઓએ ઈંદ્ર મહારાજ વિગેરેએ ભગવાનના જન્મની વખત માનવું જોઈએ. અર્થાત્ જો તેઓ વીતરાગ અવસ્થાનું મેરૂ પર્વત પર કરેલા અભિષેકને અનુસરીને મુખ્યતાએ જ પૂજન કરી છીએ એવા કદાગ્રહમાં મસ્ત રહેતા હોય તે અભિષેક કરવામાં આવે છે અને ઇંદ્ર મહારાજ તો તેઓએ ન તો જન્માભિષેક કરવો જોઈએ, ન તો વિગેરેએ મેરૂ પર્વત ઉપર કરેલો અભિષેક વીતરાગ છત્રચામરાદિક ધારણ કરાવવાં જોઈએ, એટલું જ અવસ્થામાં કોઈપણ પ્રકારે નહોતો, પરંતુ ભગવાનની નહિ, પરંતુ જીનેશ્વર ભગવાનના છત્ર ચામરાદિક સરાગ અવસ્થામાં જ હતો. માટે જો તે પ્રાતિહાર્યોને પણ માનવા જ જોઈએ નહિ. વળી તે નગ્નાવસ્થાવાળાઓને તે વીતરાગપણાની અવસ્થાને નગ્નાવસ્થાવાળાઓએ પોતાના મંતવ્ય પ્રમાણે એ વાત અંગે એટલે વીતરાગ તરીકે જ પૂજન કરવું હોય તો તો ધ્યાનમાં રાખવાની છે કે તે દિંગમ્બરો વીતરાગ તેઓએ સ્વપ્ન પણ અભિષેક પૂજાનો આદર કરવો પરમાત્માને કેવલજ્ઞાન થયા પછી પણ અર્થાતુવીતરાગ જોઈએ નહિ.
થયા પછી આકાશમાં અધર રહેવાવાળા માને છે, તો સાચું વીતરાગ– શામાં?
પછી તેઓ જો ભગવાન જીનેશ્વર મહારાજની વીતરાગ વળી તેઓએ ધ્યાન રાખવું જોઈએ કે ભગવાન અવસ્થા અને કેવલિ અવસ્થાને જ પૂજતા હોય અને જીનેશ્વર મહારાજ વીતરાગપણાને પામી કેવળજ્ઞાન માનતા હોય, તો જે પ્રતિમા સિંહાસન ઉપર મેળવીને જ્યારે વિચરતા હતા ત્યારે તે ભગવાનને બીરાજમાન ન હોય, પરંતુ અધ્ધર આકાશમાં જ રહેલી