Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(તા. ૧૨-૩૮) શ્રી સિદ્ધચક
૯૯) કહેનાર ઝવેરી અને ચોક્સી પર ખુશી થાઓ છો, શુદ્ધસ્વરૂપ એ જ મોક્ષ છે એમ જણાય, નવ તત્ત્વ કેમ કે તમને એણે બચાવ્યા એમ તમે માનો છો. પોતાના આત્માને અંગે માલમ પડે, એકલા પોથાં તમારે મન કુકા એ જ આત્મા છે, માટે એમાંની તરીકે નહિ, પોથાં કહેવાથી શ્રુતજ્ઞાનની અવજ્ઞા એબ બતાવનાર ઉપકારી લાગે છે. આત્માની એબ કરતો નથી, પણ એકલું વાક્ય પકડી રાખો અને બતાવનાર માટે એવી દષ્ટિ આવે છે? જેને આ આત્મા સાથે સંબંધ ન ધરાવો ત્યારે એમ જ ગણાય આત્માની એબ દૂર કરવાનાં સાધનો મેળવવાં તે દૃષ્ટિએ કહું છું.) ત્યારે સમ્યકત્વ જાણવું. નથી, દૂર કરનારનો ઉપકાર માનવો નથી, તેઓ આ
નહિ ભણેલો દૂર બેસે, પણ ભણીને ભૂલેલો ખાસડું બહિરાત્મા છે. કેમ કે તે આત્માની બહાર જ ફરે
ખાય. છે, જો કે શરીરની બહાર ફરતો નથી. પરમાત્માનો આત્મા આત્મારામમાં છે. બહાર પરીક્ષામાં પાસ થયા છતાં અમલમાં ન મેલે એકે નથી. આજે અંદર રહેલા આત્માની એબ તો, નહિ ભણેલાને દૂર પણ બેસાડાય, પણ જોવી નથી, એબ કાઢવા મથવું નથી, શોધકો મળે ભણેલાને તો ખાસડું મરાય. ખાસડું નહિ. ભણેલો તેનો ઉપયોગ કરવો નથી, દુનિયાદારીના નહિ ખાય, ભણેલો ભૂલેલો ખાસડું ખાય નહિ પદાર્થોની એબ જોઈને તે સુધારવા છે, તેમાં જીવન ભણેલો દૂર બેસશે, ભણેલો ભૂલે તો ખાસડું ખાવું પુરું કરવું છે. આજ બહિરાત્મા છે. જે આત્માને પડે. એવી રીતે ત્રણ પ્રકારના આત્માનું સ્વરૂપ નહિ જાણે, એની એબો જાણે, એબો કાઢનારને મેળવે, જાણનાર અને નવતત્ત્વનું સ્વરૂપ નહિં જાણનારને શોધવાની લાગણી કરે તે અંતરાત્મા પરમાત્મા કોરાણે બેસાડાય, પણ સ્વરૂપ જાણવા છતાં અમલ કોણ ? આત્માને જાણ્યો, એબો જાણી, સાધના કરવાના પ્રસંગે બધું ભૂલે છે તેને માટે શું થાય ? મેળવ્યાં અને શુદ્ધસ્વરૂપ થયો, એવો થાય ત્યારે કવાયત કરીને લડાઈ વખતે હથિયાર ફેંકી દે એ તેનું નામ પરમાત્મા છે. આ ત્રણમાંથી તમે શામાં સિપાઈ કેવો ? છો? તે પોતાના જ આત્માને પૂછજો અને પૂછશો . આ તમારી ક્વાયત છે. સંસારની તમારી ત્યારે તમે પોતે જ લક્ષ્ય લઈ શકશો કે પોતાના પ્રવૃત્તિ એ યુદ્ધનું સ્થાન છે. યુદ્ધ વખતે હથિયારનું સ્વરૂપને જાણવું, સ્વરૂપ જાણવાની આડે આવનાર શિક્ષણ ભૂલી જવાય તો શિક્ષણની કિંમત શી? કારણોને રોકવા, તૈયાર થવું તેનું નામ સમ્યકત્વ આશ્રવ થતો હોય તે વખતે ‘ઇંદિયકસાય છે. શુદ્ધ આત્માને જાણીએ, જડ પદાર્થો એબરૂપે અવ્યય'નો ઉપયોગ થાય છે? એ બોલી જવા માટે છે એમ માલમ પડે, એના કારણો આશ્રવ રૂપ છે :
શા , છે કે ઉપયોગ માટે ? એ શિક્ષણ આશ્રવથી જણાય, આવતા કર્મોને રોકનાર સંવરની જાણ
બચાવવા કે માત્ર ગોખણપટ્ટી કરાવવા માટે છે? થાય, કર્મ તોડનાર નિર્જરાનું ભાન થાય,
ક્વાયત કરાવનારી ભરતી માટે કરાવે છે, નહિ કે