Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
૧૦૪
શ્રી સિદ્ધચક
(તા. ૧૨-૩૮) થાય છે. તે બાળકો દીક્ષા લેવા તૈયાર થાય છે. જે સકારણ ન હોય. આકાશ ધર્માસ્તિકાય,
છોકરા જાય છે તો હું શા માટે રહું?' એમ અધર્માસ્તિકાયએ સકારણ નથી, તો અનાદિના વિચારી તે પુરોહિત પણ દીક્ષા લેવા તૈયાર થાય છે. કારણ મળેથી ઉત્પન્ન થવાવાળી વસ્તુ અનાદિ છે, એવા જ વિચારથી એની સ્ત્રી પણ દીક્ષા બની શકે નહિ. માટે રખડવાનું બંધ થાય તેમાં લેવા તૈયાર થાય છે, બધા દીક્ષા લે છે. હવે ધર્મ કારણ થાય. કદાચ કહેવામાં આવે કે પુરોહિત તથા તેની સ્ત્રીનો વૈરાગ્ય મોહગર્ભિત રખડવાનું અનાદિનું તો અંત ન હોવો જોઈએ. કહેવો કેમ? છોકરાને લીધે જોડાયાને? વૈરાગ્યના અંત માનો તો આદિ માનો. રખડવાને ઉત્પન્ન લક્ષણ જાણ્યા વગર બોલો નહિ. એ ત્રણ વૈરાગ્યો થવાવાળું માનો તો રખડવું અનાદિનું કહી શકો સમજવા માટે આખું અષ્ટક કહ્યું છે, તેનું જ્ઞાન જ નહિ. આ રીતે શંકાઓ થાય. સામાન્ય દૃષ્ટિથી કેવું હોય તે હવે પછી જણાવવામાં આવશે. યુક્તિવાળી વાત લાગે છે, પણ યુક્તિમાં મૂળ સર્વજ્ઞ પણ આદિ ન જાણી શકે?
પદાર્થ તરફ ધ્યાન ન રાખે તો અનર્થ થાય. વહ્નિ
સિવાયના જેટલાં દ્રવ્યો તે બધાં શીત છે. તેથી . શાસ્ત્રકાર મહારાજા ભગવાન શ્રીમદ્ એમ કહેવાય નહીં કે દ્રવ્ય છે માટે અગ્નિ ઉષ્ણ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ભવ્યજીવોના ઉપકાર નથી. ચમકતા ના વક્તિ પદાર્થ તો જુઓ ! પ્રત્યક્ષ માટે અષ્ટકજીમાં આગળ સૂચવી ગયા કે સંસારમાં ઉષ્ણ સ્પર્શ છે, છતાં અનુષ્ણ કેમ કહેવાય ? તેવી આ જીવ અનાદિથી રખડે છે તેનું કારણ શું? જો રીતે રખડવાનું કારણ હોય તો અનાદિ શી રીતે? વગર કારણે રખડવું થતું હોય તો તે બંધ થાય નહિ, પણ ઉત્પત્તિવાળી ચીજ અનાદિની ન હોય એ અને તેને માટે કરવામાં આવતા પ્રયત્નો નિષ્ફળ માન્યાતામાં જ વાંધો છે. કાળ ત્રણ છે. અતીત, જાય. કારણવાળી વસ્તુની ઉત્પત્તિ અને નાશ થઈ વર્તમાન અને અનાગત. અતીતકાલ તે કે જે શકે છે. કારણ વગરની વસ્તુની ઉત્પત્તિ કે નાશ વર્તમાનપણાને પામ્યો. વર્તમાનપણું આદિવાળું. થઈ શકતો નથી. જો રખડવું કારણથી હોય તો તે વર્તમાનથી થવાવાળો જ અતીતકાલ. એવો કોઈ કારણ ખસેડીએ તો રખડવું બંધ થઈ જાય ત્યારે અતીતકાલ નથી કે જે વર્યો ન હોય (જે વર્તમાન ત્યાં એક જ નિર્ણય થાય છે કે રખડવું નિષ્કારણ પણે ન રહ્યો હોય.) આ રીતે વર્તમાનપણું નથી, કારણ છે. સકારણ વસ્તુ નિત્ય ન હોય. આદિવાળું ઉત્પત્તિવાળું. તે જ વર્તમાનથી થતો રખડવાનો નાશ કરવા માટે રખડવું સકારણ જે અતીત, તે જ અનાદિ વર્તમાન પણું એક ક્ષણ, માન્યું. એ એક વખત કબુલ કરીએ, તો પણ એક પણ ક્ષણની પરંપરા લઈએ તો ક્યા વખતે મોટી અડચણ આવે છે. બરાબર વિચારજો . વર્તમાનપણું થયેલું નથી? કેટલાકો કહેતા હતા કે સકારણ હોય તે અનાદિ નહોય. અનાદિ તે હોય કે - “સર્વજ્ઞો અનાદિ શબ્દો કેમ વાપરે છે? છબસ્થ