Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(તા. ૧૨-૩૮) શ્રી સિદ્ધચક
૧છે તો ટુંકા જ્ઞાનવાળા એટલે જ્ઞાનદષ્ટિ પહોંચે ત્યાં આદિ તે જ અનાદિ. સુધીની વાત કરી પછી અનાદિ કહી દે તે બને,
કોઈપણ કર્મ આત્મામાં સિત્તેર ક્રોડાક્રોડ પણ સર્વજ્ઞ, તો સર્વ વસ્તુ જાણનાર હોય એમણે
સાગરોપમ વર્ષથી વધારે રહેતું નથી. ચાહે તેટલું આદિ કેમ ન જાણી? એમણે બધું જાણ્યું. તો જ્યાં
અશુભ પરિણમે, પણ તે ૭૦ ક્રોડાક્રોડ સાગરથી સુધી જાણ્યું ત્યાં આદિ લઈ શકાય, જો આદિ
વધારે ટકે નહિ. ત્યારે ૭૦ ક્રોડાકોડ કાળની સ્થિતિ જાણી તો અનાદિ ન કહેવાય, અને આદિ નથી
નિયમિત હોવાથી એ કર્મની આદિ છે, અંત પણ જાણી તો જ્ઞાન અધુરું, હવે આનું સમાધાન-સમજો
છે. વર્તમાનકાળનો અંત અને આદિ છે, છતાં ગોળ પદાર્થ લ્યો. પેલા શંકા કરનારને પૂછો કે
વર્તમાનની શ્રેણિ લઈએ તો અતીતકાલમાં વર્તી આ આખા ગોળપદાર્થને દેખે છે? આમાં ક્યો
ગયેલી શ્રેણી તે અનાદિ. અર્થાત્ જેમ વર્તમાનની ભાગ નથી દેખાતો? હવે એ ગોળપણાની આદિ
શ્રેણિ અનાદિ છે. તેવી રીતે કર્મોની પરંપરા પણ બતાવ. જે જાણવામાં આવે તેની આદિ જણાવી
અનાદિની છે. એકમાં સોપણું હજારપણું, લાખપણું જ જોઈએ એમ માને છે ને ? હવે એ આદિ
ક્રોડપણું કે અબજપણું નથી. છતાં સો વિગેરે કોનું (ગોળપણામાં) બતાવી શકતો નથી. આદિ નથી
નામ? સો વખત એકએક એજ સો, હજાર વખત તો કેવી રીતે જાણી શકે? ગોળપણું હતું તે બરાબર
એક-એક તે હજાર, અબજ વખત એકએક તે જાણ્યું ત્યારે દેખાય એટલા તમામ પદાર્થોની આદિ
અબજ કહેવાય છે. એકમાં સોપણું વિગેરે વિગેરે જાણવી અને કહેવી જોઈએ તેવો નિયમ નથી.
ન્હોતા, પણ એક જ્યારે સોપણે, હજારપણે થાય તેવી રીતે સર્વજ્ઞો પોતાના કેવળજ્ઞાનથી પહેલો
ત્યારે સો હજાર વિગેરે કહેવા પડ્યા. તેવી રીતે દિવસ કયો તે કહી શકે નહિ. જ્ઞાનથી જણાયું બધું.
કર્મમાં આદિ અંતાણું છે. છતાં તે અનાદિથી ચાલ્યું જેવો પદાર્થ અનાદિથી છે તેવું કેવળ પણ અનાદિના
છે. તેવી રીતે વર્તમાનપણું આદિ અંતવાળું છતાં પદાર્થનું છે. જાણવાની તાકાતવાળું અનાદિપણું
અનાદિથી ચાલ્યું આવ્યું, તેથી કર્મને અનાદિ કહેવામાં આશ્ચર્ય નથી. અતીત કાલ સાદિ કે
કહેવામાં કશી અડચણ નથી. જો કર્મ અનાદિથી અનાદિ ? નૈયાયિકો, નાસ્તિકો, સુદ્ધાં કોઈ પણ
છે, તો કર્મથી થયેલો વિકાર જે સંસાર તે પણ અતીતકાલને આદિવાળો કહેતા નથી. કદાચ
અનાદિથી છે, તેમજ કર્મને કરવાવાળો આદિવાળા માની લે, તો કાળ અરૂપી છે. પહેલાં
ભોગવવાવાળો અનાદિનો હોય તેમાં આશ્ચર્ય શું? કાળ ન હતો તેમ કહી શકાય નહિ. તેથી જ
આ ધ્યાનમાં આવશે ત્યારે ચાર વાત ધ્યાનમાં અતીતકાળને અનાદિનો કબૂલ કરવો જ પડે,
આવશે.
(અપૂર્ણ) વર્તમાન આદિવાળો પણ તેની પરંપરા અનાદિથી
(અનુસંધાન પેજ - ૧૨૧). છે. રખડવું વ્યક્તિથી લઈએ તો આદિથી.