Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
ઉoછે
શ્રી સિદ્ધચક
(તા. ૧૨-૩૮)
તા. ૧૨-૩૮
સાગર-સમાધાન
પ્રશ્ન ૨૩-મહાવિદેહમાં પણ અહિંની પેઠે ષડ્રદર્શન પ્રતિકૂળ” વગેરે. તો ચોથા ગુણઠાણે રહેલા
ખરાં કે નહિ? અથવા ઓછાં વત્તા? અને અવિરતિ સમ્યગૃષ્ટિ હોય છે અને તેઓને હોય તો ક્યાં સુધી રહેવાનાં?
અનર્થદંડની હિંસાનો પણ ત્યાગ હોતો નથી. સમાધાન મહાવિદેહમાં પણ જુદાં જુદાં તો પછી અર્થદંડરૂપ એવી સાપરાધની
મિથ્યાત્વી દર્શનોનો અસંભવ નથી. હિંસાનો ત્યાગ રોધ તો હોય જ ક્યાંથી? પ્રશ્ન ૨૪-જેમ ૧૪-૧૦ પૂર્વધરો સંભળાય છે તેમ અને અણુવ્રતોને ધારણ કરનાર
૧૧-૧૨-૧૩ પૂર્વધરો કોઈ કાળમાં હોય દેશવિરતિવાળો જે પાંચમે ગુણઠાણે હોય ખરા કે નહિ?
છે તેને પણ નિરપરાધ ત્રસ જીવની હિંસાનો સમાધાન - અહિં શ્રીસ્થૂલભદ્રજીનું નિર્વાણ થતાં ત્યાગ છે. અર્થાત્ સાપરાધની હિંસાને ત્યાગ
અગ્યાર આદિ પૂર્વોનો સાથે જ વિચ્છેદ થયો કે રોધ પાંચમે પણ ગુણઠાણે હોતો નથી, વળી
છે. પણ બધે ક્ષેત્રે અને બધે કાલે તેમ નથી. છ ગુણઠાણે રહેલા પ્રમત્તસંયતો જો કે ત્રણ પ્રશ્ન ૨૫-પહેલા પૂર્વ કરતાં બીજા પૂર્વે અનુક્રમે અને સ્થાવર બન્ને પ્રકારના જીવોની હિંસાથી
બમણાં લખે છે, અને પદની સંખ્યા તો ઓછી સર્વથા વિરમેલા છે, પરંતુ કષાયના
વરી લખે છે, તો તેને બમણાં કેમ સમજવાં? ઉદયવાળા હોવાથી અપરાધી જીવો પર સમાધાન - સત્યાઘન્ત કે અર્થાધિકારવાળાં પદોમાં સર્વથા ક્રોધ રહિતપણું તો તેઓને પણ
અક્ષરનું સરખાપણું ન હોવાથી માન બેવડું હોવાનો સંભવ નથી, તો શું એ ત્રણે છતાં બેવડાં પદોની સંખ્યા હોવાની જરૂર ગુણઠાણાં સમ્યક્ત્વના અલગ વગરનાં નથી.
માનવાં કે સમ્યક્ત વિનાનાં માનવાં? પ્રશ્ન ૨૬-શાસ્ત્રકારો સમ્યકત્વના પ્રશમઆદિ સમાધાન - દર્શન મોહનીયના ક્ષયોપશમાદિથી
લક્ષણોમાં શમલક્ષણનું વર્ણન કરતાં જણાવે થયેલ તત્વની અપ્રતીતિ અને છે કે કવરડવ ન પૂરું ૦ ઇત્યાદિ તથા અનન્તાનુબંધીના ક્ષયોપશમાદિથી થયેલ ‘અપરાધી શું રે પણ નવિચિત્તથી, ચિંતવિયે અતત્વની પ્રીતિના નાશથી સમ્યગુ