Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
કર
( તા. ૧૧-૩૮ ) ત્યાગ. ૫. માતાપિતાદિકની ભક્તિ. ૬. જીવલોકની ઋદ્ધિમંતોએ ઘેરથી સામાયિક કરીને જવાનું હોતું નથી, અંદર સારભૂત અને શક્તિ તથા ઉઘમના ફળરૂપ એવું પરંતુ ઋદ્ધિમત્તોએ ઉપાશ્રય જઈને જ સામયિક પરહિતનું કરવું. ૭. વિશિષ્ટ ચારિત્રયુક્ત એવા કરવાનું હોય છે. ઘેરથી સામાયિક કરીને ઉપાશ્રયે આચાર્યનો સંસર્ગ. ૮. વિશિષ્ટ જ્ઞાન અને ચારિત્ર જવાનું વિધાન તો ઋદ્ધિમત્તો ન હોય તેને જ માટે છે. સહિત એવા સદ્ગુરૂના ઉપદેશને અમલમાં મુકવો આ ઉપરથી સુજ્ઞમનુષ્યો સમજી શકશે કે સામાયિકનું (કોઈ દિવસ પણ આવા ગુરૂ અહિતનો માર્ગ કહે જ ફલ દિવસે દિવસે લાખ સોનૈયા દેવા જેવું અર્થાત નહિ.)
સોનાનો ઢગલો દેવા જેવું શાસ્ત્રકારોએ જે જણાવેલું છે
તે સર્વવિરતિરૂપી સામાયિકને માટે લાયક છે. ગૃહત્ય વિધિનો ઉપસંહાર
દેશવિરતિવાળાને સામાયિકને માટે તો સામાયિક કરતાં ઉપર જણાવેલાં વર્તનો ભગવાનની પાસે તેમના પણ શાસનની પ્રભાવના અને ભક્તિનું કાર્ય વિશેષ પ્રભાવથી થાય એમ માગી લેવામાં આવે છે. અને કરવા યોગ્ય છે. અને તેથી ઋદ્ધિમન્તોને માટે ઘેરથી તેથી તેના સૂત્રને પ્રણિધાનસૂત્ર કહેવામાં આવે છે. સામાયિક કરીને ઉપાશ્રયે જવાનું નહિ રાખતાં ઉપાશ્રય ઉપર જણાવેલી વિધિપૂર્વક શ્રાવક હંમેશા સ્વતિ અને જઈને જ સામાયિક કરવાનું શાસ્ત્રકારોએ રાખેલું છે, સ્તોત્રો કરીને ગુહચૈત્યમાં રહેલા ભગવાનના બીબોને અને તેવી રીતે રાખવામાં શાસ્ત્રકારોએ સ્પષ્ટપણે કારણ વંદન કરે, એટલું જ નહિ પરંતુ ભગવાન જીનેશ્વરૂપી જણાવેલું છે કે ઋદ્ધિમંતોએ આચાર્ય ભગવંતોની પાસે દેવની સાક્ષીએને શ્રાવક નવકારશી આદિપચ્ચકખાણ અશ્વ હસ્તિ આદિ આડંબર સાથે જ જવું જોઈએ. કે ગ્રહણ કરે. આવી રીતે ગહચૈત્યના અધિકારનું વર્ણન જેથી જગતમાં જૈન શાસનની અને તેના ધુરંધરો જે કર્યા પછી ગ્રામચૈત્યને અંગે શ્રાવકજને કેવી રીતે આચાર્ય ભગવતો તેઓશ્રીની છાયા પડે અને તેથી શાસનની પ્રભાવના અને આત્મ ઉદ્ધાર માટે વર્તવાનું ઘણા લોકો ધર્મ સમ્મુખ થાય. છે તે જણાવતાં ભગવાન શ્રાદ્ધદિનકાર નીચે પ્રમાણે
ઋદ્ધિમંતો ઘેરથી સામાયિક લઈને વંદનાર્થે કેમ ન જાય? જણાવે છે.
આ હકીકતને વિચારતાં સ્પષ્ટપણે માલુમ પડશે કે ગ્રામચેત્યે અને ગુરૂવંદનાર્થે જતાં ઠાઠમાઠ કેવો હોવો
ઋદ્ધિમંત શ્રાવકોએ હાથી રથ ઘોડા વિગેરે આડંબરથી જોઈએ?
જ ગુરૂને વંદન કરવા જવું જોઈએ, પ્રતિમાલોપકોએ ગૃહચૈત્યના બિંબોની પૂર્વે જણાવ્યા પ્રમાણે દ્રવ્ય માનેલા બત્રીસસૂત્રોમાં કે યથાર્થ પરંપરાએ ચાલ્યા અને ભાવ બન્ને પ્રકારે પૂજા કર્યા પછી શ્રાવક આવેલા પીસ્તાલીસ આગમોને માનનારા શ્વેતામ્બર ગ્રામચૈત્યમાં દર્શન અને પૂજન કરવાને જાય. તેનો સમાજના શાસ્ત્રોમાંથી કોઈપણ શાસ્ત્રનો એવો પાઠ વિધિ જણાવતાં શાસ્ત્રકાર કહે છે કે શ્રાવકવર્ગે કોઈપણ દેખાડી શકે તેમ નથી નહિ કે અમુક રાજા કે ગ્રામચેત્યમાં જતાં હાથી, ઘોડા. સિપાઈ. પાલખી અને અમુક શ્રેષ્ઠિ સેનાપતિ ઈશ્વર વગેરેમાંથી કોઈએ પણ રથ વિગેરેનાં અંડબરથી જવું જોઈએ. જો કે ગુરુ પાસે ઘેરથી સામાયિક લઈને ગુરૂવંદન કરવા જવાનું કર્યું સામાયિક કરવા જવાને માટે પણ શાસ્ત્રકારો હોય. શાસ્ત્રને જાણનારા, અને મનન કરનારા પુરૂષો ઋદ્ધિમાનોને માટે આજ વિધિ જણાવે છે. અર્થાત તો બરોબર સમજે છે કે રાજા મહારાજાઓ તીર્થકર