Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક (તા. ૧૧-૩૮) વિશેષ પણ એક ઉપયોગથી જણાય અને ઘણા વિશેષો પ્રશ્ન ૧૨ઃ ભામંડલ એ પ્રાતિહાર્યમાં ગણાવેલ છે પણ એક જ ઉપયોગથી જણાય છે. કેવલજ્ઞાનથી દરેક તો પછી કર્મક્ષયજનિતમાં કેમ ગણાવાય છે? વસ્તુના સર્વવિશેષો પ્રતિક્ષણે જણાય. અર્થાત એક જ્ઞાન અને એક ઉપયોગથી અનેક વિશેષો ન જણાય
સમાધાન: મસ્તકના પાછળના ભાગે જે ભામંડલ એવું છદ્મસ્થ કે કેવલિમહારાજ એકેક માટે નથી. જો
ધરાય છે તે દેવકૃત છે, અને શરીરનું તેજ જે પાછલા એક સમયે એક જ વિશેષને છvસ્થ પણ જાણતો હોય
ભામંડલમાં સંક્રમે તે કર્મક્ષયથી થયેલ મનાય તેમાં તો અવધિજ્ઞાનમાં ભાવના જ્ઞાનમાં અનન્ત ગુણવૃદ્ધિ
નવાઈ શી? જ્યાં સમવસરણ તે તીર્થકરને માટે ન હાનિ આવે જ નહિ. તથા કેવલજ્ઞાનથી દરેક સમયે
થયું હોય તો ત્યાં ભગવાન સમવસરે ત્યારે સમવસરણ સર્વપર્યાય વિશિષ્ટ સર્વવસ્તુ જણાય જ નહિ. ધ્યાન
થાય જ, અને જ્યાં કોઈ મહર્થિક દેવતા વન્દન માટે રાખવું કે એક સમયે એક જ દ્રવ્ય જણાય એવો પણ
આવે ત્યાં પણ સમવસરણ જરૂર થાય. બાકી
સર્વદેશનાને સ્થાને પ્રાતિહાર્યો તો થાય જ. નિયમ છદ્મસ્થ કે કેવલી માટે નથી. પ્રશ્ન ૧૦ઃ પ્રાતિહાર્યોનો અર્થ પહેરેગિરનું કર્મ
પ્રશ્ન ૧૩: બધી નિગોદોમાં જીવો સરખા હોય કે
ઓછાવત્તા પણ હોય ? એમ થાય છે, અને તેથી તેને ચોવીશે કલાક સાથે આ રહેનાર મનાય છે તો શું અશોકવૃક્ષ પણ સદા સાથે સમાધાનઃ જો કે બધી નિગોદોમાં અનન્તા જીવો રહે છે?
હોય જ છે. પરંતુ અનન્તાના અનન્તા ભેદો હોવાથી સમાધાન : સમવસરણ સિવાય જયાં જયાં "
નિગોદોમાં સરખી સંખ્યાએ અનન્તા જીવો નથી. આજ ભગવાન બિરાજે ત્યાં અને કવ તો હોય જ 2 કારણથી શાસ્ત્રકારો લોકમાં થતાં નિગોદના ગોળાને તે પ્રાતિહાર્ય ગણાય. વિહારમાં જરૂર ન હોવાથી જ
છે તે જાણી ઘણા ભાગે તુલ્ય અને પ્રાયતુલ્ય માને છે. કદાચ ન રહે અગર રહ્યા છતાં વર્ણન કરે તેમાં નવાઈ
પ્રશ્ન ૧૪: નિગોદમાં એક જીવ અને એક ગોળાની નથી.
અવગાહના શાસ્ત્રકારો સરખી કહે છે, માટે બધી પ્રશ્ન ૧૧ : દિવ્યધ્વનિ પ્રાતિહાર્યમાં છે. તો તે નિગોદોની અવગાહના સરખી માનવી કે કેમ? દેવકૃત માનવો કે કર્મક્ષયથી થયેલ માનવો? સમાધાનઃ નિગોદ અને ગોળાની અવગાહનાનો સમાધાનઃ ભગવાનની ધ્વનિ સમવસરણમાં કે તે આધાર નિગોદના જીવની અવગાહના ઉપર રહે છે
અને નિગોદના જીવનની અવગાહના જઘન્ય, મધ્યમ સમવસરણ સિવાયની દેશનામાં દિવ્ય જ હોય છે. પરંતુ દેવતા વાજીંત્રથી તેનો અનુવાદ પૂરે છે માટે તે
અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે હોય છે. શાસ્ત્રકારોએ દેવકૃત ગણાય છે.
અસત્કલ્પનાથી પણ જઘન્યથી પાંચ હજાર પ્રદેશની