Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા.
૧૧-૩૮
આ શાવર-શમાધાન
પ્રશ્ન ૫ સ્તવન અને મંગલ એટલે ચૈત્યવન્દનમાં કેટલા કેટલા શ્લોક કે કાવ્ય જોઈએ?
પ્રશ્ન ૭ઃ જ્ઞાનનો સ્વભાવ એક વિશેષ જાણવાનો કે અનેક વિશેષ જાણવાનો છે?
સમાધાન સ્તવમાં પાંચ સાત કાવ્ય અગર શ્લોકો સમાધાન: જ્ઞાનનો સ્વભાવ વિશેષ મુખ્ય પદાર્થ હોય અથવા તેનાથી વધારે હોય. સ્તુતિઓમાં જાણવાનો છે. જેવો જેવો ક્ષયોપશમ હોય તેવા તેવા વદનીયની અપેક્ષાએ ત્રણ અને સ્મરણીયની સ્તુતિ અને તેટલા તેટલા વિશેષો જાણે. કેવલજ્ઞાનથી સર્વ સાથે ચાર શ્લોક કે કાવ્યો હોય, અને ચૈત્યવન્દન એટલે વસ્તુના સર્વ વિશેષ જાણે. કાવ્યમાં દિવ્યક્તિ ન માનીયા: એ
પ્રશ્ર૮ઃ એક વિશેષને જાણવામાં એક સમય જેટલો વચનથી અને નાવસ એ વચનથી એકથી એકસો કાલ જોઈએ એમ ખરું? અને જો એમ જ હોય તો આઠ સુધીનાં કાવ્યો કે શ્લોકો હોય.
પછી અનેક અને અનન્ત વિશેષો એક સમયમાં ન પ્રશ્ન ૬ ચૈત્યવદન માટે શ્રી દેવેન્દ્રસૂરિજી
જણાય એમ કેમ નહિ? મહારાજે કરેલું ભાષ્ય છે તે કરતાં શું પહેલાં બીજા સમાધાન : એક વિશેષને જાણવામાં છબસ્થાને ચૈત્યવન્દનનાં ભાષ્યો હતાં?
લયોપશમથી અન્તર્મુહૂર્તકાલ જોઈએ અને કેવલીને
ક્ષમણ હોવાથી અંખિલ વિશેષો એકજ સમયમાં સમાધાન : પહેલાં પણ શ્રીશાન્તિસૂરિજીએ
જણાય છે. ચૈત્યવદન ઉપર ભાષ્ય કરેલું છે, અને એને વૃદ્ધાર્થ તરીકે કહેવાય છે. વળી શ્રીશાલિસૂરિજીનું કરેલું ભાષ્ય પ્રશ્ર૯ઃ એક વિશેષ જાણવા માટે એક ઉપયોગની હતું એમ પણ શ્રીધર્મઘોષસૂરિજીના વચનથી જણાય જરૂર ખરી કે નહિ? અને જો એક ઉપયોગ એક વિશેષ છે, તથા લઘુભાષ્યના નામે પણ ચૈત્યવદન્દન ઉપર જણાય તો અનેક અને અનન્ત વિશેષો જાણવા માટે ભાષ્ય હતું, એમ તે ભાષ્યની ટીકા ઉપરથી જણાય અનેક અને અનન્ત સમયોની જરૂર નહિ? છે. વળી ભાષ્યની ટીકામાં આપેલાં મતાંતરોથી પહેલાં સમાધાનઃ જેમ એક ઘડાને જોવા માટે એક પણ અનેક ભાષ્યો ચૈત્યવન્દન ઉપર હશે એમ નક્કી પ્રકાશની જરૂર ખરી. પણ ઘણા ઘડાઓના પ્રકારને
માટે ઘણા દીવાઓની જરૂર રહેતી નથી, તેમ એક
થાય છે.