Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૨૧-૧૧-૩૮
સાગર-સમાધાન
પ્રશ્ન : ૨૨ કૃષ્ણ અપરકંકામાં ગયા ત્યારે લવણમાં રથ પ્રશ્ન ઃ ૨૫ રાયપસણીમાં સૂર્યાભદેવ જેમ મૂર્તિની પૂજા
ચલાવ્યો તે પાણી ઉપર કે જમીનના તળીયે? કરે છે તેમ ધ્વજ પ્રહરણ વિ૦ની પણ પૂજા કરે સમાધાન-અપરકંકામાં જવા માટે માર્ગ દેવા શ્રીકૃષ્ણ છે, તો તેનો એ આચાર હોવાથી પૂજે છે, તો
મહારાજે સુસ્થિતદેવને આરાધ્યો છે. એટલે તે તેને નિર્જરા કેમ કહી શકાય? અને પ્રહરણ માર્ગ કોઈક જમીનનો ભાગ ઉંચો હોય એવો વિ૦ની પૂજાથી નિર્જરા કહેવી કે બંધ? જોઈએ.
સમાધાન-સૂર્યાભદેવે પ્રહરણાદિકની કરેલી પૂજા પ્રશ્નઃ ૨૩ જિનકલ્પી અને એકાકી પ્રતિમા ધારીમાં શું
સામાન્ય આદર અને શોભારૂપ છે, અને તે તફાવત? બંનેને ઓછામાં ઓછું કયું સંઘયણ
નિર્જરા માટે ન હોવાથી પ્રણામ આદિ ક્રિયા તેમાં હોય? અને એકાકી પ્રતિમાપારીનું અસ્તિત્વ
કરી નથી. • કયા પટ્ટધર સુધી ચાલ્યું? સમાધાન-જિનકલ્પ અને પ્રતિમાપારીની સામાચારી ને
પ્રશ્નઃ ૨૬ તામલી તાપસ મિથ્યાદષ્ટિ છતાં કાળ કરીને જુદી જુદી છે. સંઘયણ બંનેમાં પહેલું હોય.
ઈન્દ્ર થાય છે અને ઈન્દ્ર બધા સમ્યગુદૃષ્ટિ જ પ્રતિમાપારીનું અસ્તિત્વ અમુક પાટ સુધી હલતું હોય છે તો તેને સમક્તિ ક્યારે ફરહ્યું છે? અને અમુક પાટે બુચ્છિન્ન થયું એમ નથી, છતાં સમાધાન-તામલી તાપસ મિથ્યાત્વી છતાં શ્રી ભદ્રબાહુસ્વામીના શિષ્યોએ પ્રતિમા ધારણ ઈશાનેન્દ્રપણે ઉપયો, પણ પર્યાપ્તો થયો ત્યાં કરી હતી એમ શ્રી ઉત્તરાધ્યયન નિયુક્તિ કહે સમ્યક્ત્વ થયું એમ નવપદ વૃત્તિકાર કહે છે. છે અને આચાર્ય સ્થૂલભદ્રજીના સ્વર્ગગમન વખતે પહેલું સંઘયણ વિચ્છેદ ગયું છે.
પ્રશ્ન : ૨૭ જ્ઞાતામાં શેલકમુનિ તથા કંડરીકમુનિ
સાધુપણામાં હોવા છતાં બીમાર અવસ્થામાં પ્રશ્ન ૨૪ નિન્યવોને કાયોત્સર્ગપૂર્વક સંઘ બહાર કર્યો
દારૂપાન કરે છે, તો તેને સાધુ કહી શકાય ? તો કાર્યોત્સર્ગનો અર્થ શું સમજવો?
અથવા અપવાદે પી શકતા હશે ખરા? સમાધાન-બાર પ્રકારના ઉપધિ આદિ સંભોગના
સમાધાન-શેલકાદિને તેવી અવસ્થામાં માર્ગગામી ન વિસર્જનને માટે નિન્યવોને અંગે કાઉસગ્ગ થયા છે.
ગણતાં યથાશ્રુંદાચારવાળા ગણ્યા છે, એટલે