Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
- ૧ : શ્રી સિદ્ધચક. (તા. ૨૧-૧૧-૩૮) કિયાવાળા આગમો અને તે સિવાયનાં સૂત્રો રાત્રે સાધ્વીઓ અને સ્ત્રીઓ બેઠી હશે કે નહિ? કહેવાય છે (અંગવિજ્જા વગેરે પયના સામાન્ય અને બેઠી હોય તો તેમનો તે આચાર છે શું? છે.)
સમાધાન-દેવતાઓની હાજરી આદિથી સતત દિવસ પ્રશ્નઃ ૩૬ ચારે નિકાય પૈકીના કયા દેવો પોતાના મૂળ જેવું હોવાથી સોલ પહોરની દેશનામાં શ્રી
શરીરે પોતાના સ્થાનમાંથી બહાર જતાં હશે? ચતુર્વિધ સંઘ હોય. સમાધાન-મુળ શરીરે કોઈપણ દેવ-દેવલોકથી બહાર પ્રશ્નઃ૪૧ કાલિક સૂત્ર અને ઉત્કાલિક સૂત્ર એટલે શું? જાય નહીં.
સમાધાન-રાત-દિવસના પ્રથમ અને ચરમ હોરે પ્રશ્નઃ ૩૭ દેવોને મનોભક્ષણ આહાર હોય છે તો તેને ભણાય તે કાલિક સૂત્ર અને કાલાવેલા છોડી સર્વ
૩ આહાર પૈકીનો સમજવો? કે તેથી જુદો? વખત ભણાય તે ઉત્કાલિક સૂત્ર ગણાય. સમાધાન-ઓજ આહારાદિ ત્રણ વિભાગો ઔદારિકની પ્રશ્ન:૪૨ પ્રવચનસારોદ્વાર ટીકા તથા કર્મગ્રંથ ટીકાના
અપેક્ષાએ ગણાય. મનોભષિનો આહાર શ્રુત વિભાગમાં પદનું પ્રમાણ જાણવામાં નથી લોમાહાર ગણાય.
તેમ લખે છે, તો તે વિષે આપ જાણતા હો તો પ્રશ્નઃ ૩૮ ગર્ભજ જીવ માતાના રૂધિર અને પિતાના
લખશો. વીર્યમાં ઉત્પન્ન થાય છે, તો જીવ ગર્ભમાં સમાધાન-આચાર્ય મહારાજ શ્રી દેવેન્દ્રસૂરિજી આવતાની સાથે રૂધિર અને વીર્યનો આહાર કરે શ્રીશ્રાદ્ધદિન કૃત્યની ટીકામાં અર્થાધિકારવાળું કે બીજી કોઈ વસ્તુનો?
અથવા સ્વાધંતવાળું પદ લેવા જણાવે છે. સમાધાન-ગર્ભજ પંચેન્દ્રિય પ્રથમ ઓજ આહાર લે પ્રશ્નઃ ૪૩ મહાવિદેહમાં અહીંની પેઠે વર્ણ વ્યવસ્થા અને તે શુક્ર રૂધિરનો હોય.
ખરી કે નહીં ? કથાનુયોગમાં બ્રાહ્મણ, પ્રશ્ન : ૩૯ નવકારમાં નમો લોએ સવ્ય આયરિયાણ
ક્ષત્રિયોનાં ઉદાહરણો આવે છે, તે હિસાબે બીજી એમ કેમ નહિ? ફક્ત સવ્વસાહૂણં કેમ?
કોમો પણ અનાદિ કાળથી હોવાનો સંભવ ખરો
કે નહીં? અને હોય તો આ યુગમાં ભરતરાજાના સમાધાન-આચાર્ય અભયદેવસૂરિજી અરિહંતાદિ ચાર
વખતમાં બ્રાહ્મણોની ઉત્પત્તિ થઈ એમ તો રહ્યું પદોમાં પણ સર્વપદ જોડવાનું કહે છે. જિનકલ્પ
જ નહીં. યથાછંદ આદિ ભેદો સાધુમાં હોવાથી સર્વપદની જરૂર પણ ગણી છે. આચાર્ય ઉપાધ્યાય સ્થવિર- સમાધાન-યુગલીયાના વખતમાં વર્ણવિભાગ ન હોય. કલ્પમાં જ હોય.
અસિઆદિની પ્રવૃત્તિ થાય ત્યારે તે હોય છે. પ્રશ્ન : ૪૦ ચરમતીર્થંકરની ૧૬ પહોરની દેશનામાં