Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
(તા. ૨૧-૧૧-૩૮) , શ્રી સિદ્ધરાક
છે તેના આચારને અપવાદમાર્ગ તરીકે લાવવાનો પ્રશ્નઃ ૩૨ ચન્દનબાળાએ ૧૧ અંગનો અભ્યાસ કોની રહેતો નથી.
પાસે કર્યો? તેમને ગુરૂણી તો હતાં નહીં. તેવી પ્રશ્ન : ૨૮ ચક્રવર્તી સ્ત્રીરત્ન સિવાય બીજી સ્ત્રીઓને જ રીતે બ્રાહ્મી વિ૦ પ્રથમ સાધ્વીને પણ કેમ?
ભોગવવામાં વૈક્રિય શરીર કરે છે તો યુદ્ધમાં સમાધાન-શ્રી ચન્દનબાળા આદિ ભગવાન ગણધર વૈક્રિય શરીર કરે કે કેમ? અને વૈક્રિય શરીર મહારાજા પાસે ભણી શકે. દ્વારા બીજી સ્ત્રીઓને ભોગવે તો તે વીર્ય કઈ પ્રશ્નઃ ૩૩ પૂર્વકાળમાં સાધ્વીઓને ૧૧ અંગ ભણવાનો • જાતનું હોય?
અધિકાર હતો અને હાલ આચારાંગ સિવાય સમાધાનચક્રવર્તિ જે ભોગ માટે વૈક્રિય કરે છે તે વૈક્રિય બીજાનો અધિકાર નથી તેનું કારણ શું? અને તે
દ્વારા એ દારિકવીર્ય યુગલોનો સંક્રમ હોય રિવાજ કોના વખતથી બદલાયો? છે તેથી ગર્ભ રહી શકે. યુદ્ધમાં વૈક્રિય કરી શકે સમાધાન-આચાર્ય શ્રી આર્યરક્ષિત પછી આર્યાઓને તો પણ અડચણ નહીં.
આચારપ્રકલ્પઆદિ છેદસૂત્રના અધ્યયનની પ્રશ્ન : ૨૯ નન્દી સૂત્રના કર્તા વાચકદેવગણી કેટલા શ્રીધર્મરત્નવૃત્તિ અને આવ૦ ચૂર્ણિ આદિના પૂર્વના જ્ઞાનવાળા હતા અને ક્યારે થયા?
અક્ષરથી મનાઈ જણાય છે. સમાધાન-શ્રી દેવવાચકગણિજી ભગવાન દેવર્ધ્વિગણિ પ્રશ્નઃ ૩૪ અનંતપરમાણુ નિષ્પન્ન એવા પુગલસ્કંધમાં
ક્ષમાશ્રમણની પહેલાં થયા અને પૂર્વધર હતા. વર્ણ-ગંધ-રસ-સ્પર્શ-સંસ્થાન ઓછામાં ઓછાં પ્રશ્ન : ૩૦ વિષ્ણુકુમારે વૈક્રિય શરીર કર્યું ત્યારે મૂળ
કેટલાં હોય અને વધુમાં વધુ કેટલાં હોય ? ' શરીરને ક્યાં રાખ્યું અને મેરૂ ઉપરથી આવ્યા તે
એકપરમાણુમાં તો બે જ સ્પર્શ હોય છે તો આખા વૈક્રિયશક્તિથી કે આકાશગામિની વિદ્યાથી?
સ્કંધમાં વધુ ક્યાંથી આવી શકે? સમાધાન- શ્રી વિષ્ણુકુમારે વૈક્રિય વખતે ઔદારિક સમાધાન-લઘુ ગુરૂ કર્કશ અને મૃદુ સ્પર્શી સ્કંધના શરીર ઉપાશ્રય વગેરેમાં રાખ્યું હોય અને તેઓ
સ્વભાવ રૂપ હોવાથી સ્કંધ હોય ત્યારે થાય, અંગદેશના મંદરાચલથી આવ્યા છે અને તે
પરમાણુમાં એકેક રસ ગંધ રૂપ હોય અને બે આકાશગામિની વિદ્યાથી આવ્યા છે.
સ્પર્શી હોય છે. પ્રશ્ન: ૩૧ નવકારમંત્ર અનાદિ કાળથી આટલા જ અને પ્રશ્ન : ૩૫ દરેક સૂત્રના કર્તા ૧૦ પૂર્વધરો જ હોય છે આજ વર્ણવાળો હોવાથી એને અપૌરૂષયવચન
તો પછી પીસ્તાલીસને આગમ તરીકે ગણવામાં કેમ ન કહી શકાય?
કેમ આવે છે? અને બાકીનાને સૂત્ર શા માટે? સમાધાન-અનાદિથી આરાધકો હોય છે ને તેથી નવકાર સમાધાન-છેદસૂત્રના કર્તા દશ પૂર્વધરજ હોય એવો • અનાદિનો છે, છતાં અપૌરૂષય નથી.
લેખ જણાયો નથી. વર્તમાનમાં યોગની