Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
વિશ્વરમાણ મળવને જો મા ! શ્રી સિદ્ધચક્ર
Reg. || ૐ || No. 33047
श्री सिद्धचक्राय भगवते नमो नमः ૨૪૫ -: વાર્ષિક લવાજમ - ૧૯લ્પ પોષ્ટ ખર્ચ સહિત રૂા. ૨-૦-૦ છૂટક નકલના રૂા. ૦-૧-૬ -: ઉદ્દેશઃ
શ્રી સિદ્ધચક્ર સાહિત્ય પ્રચારક સમિતિનું શ્રી નવપદોમય શ્રી સિદ્ધચક્રની આરાધના અને આયંબિલવર્ધમાન તપની પ્રવૃત્તિ પોષવા સાથે આગમની મુખ્યતાવાળી
પાક્ષિક મુખ પત્ર દેશના અને શંકાના સમાધાન (આદિ)નો ફેલાવો કરે છે.
ઓફિસઃ ૨૫, ૨૭, ધનજી સ્ટ્રીટ,
મુંબઈ પુસ્તક-સાતમું
કાર્તિકી
તા. ૨૧ નવેમ્બર ૧૯૩૮ અંક-૪ અમાવાસ્યા
સોમવાર
આ સુધા....સ્વાદ જ
‘હિંસા ન કરવી એ અહિંસા એવી માન્યતા ઉથલાવી પાડવાની હોય તેઓ તો ખરેખર ભયંકર જૈનશાસનની નથી, પણ હિંસાના પચ્ચકખાણ જ છે. કરાય તેનું નામ અહિંસા છે. પચ્ચકખાણ ન કરાય તો હિંસા ન કરતો હોય તો પણ તેને અહિસા નથી, શાસન સેવકોની યથોચિત સમયે જાગવાની આટલા જ માટે પૂજ્ય શાસ્ત્રકારોએ કર્મબંધન
અને સંરક્ષક ચળવળો સ્થાનકો ગણાવતાં
....થે...ય...
ઉપાડી લેવાની પ્રવૃત્તિ અવિરતિએ કારણ મુખ્ય ઉદ્દેશ પત્રનો, જિન ભાષિત વરજ્ઞાન, જિ ધર્મસંસ્થા અને
સમજી ભવ્યજનો લહે શ્રી નવપદમાં સ્થાન ગણાવ્યું છે :
(ધરી ચરણ લહે નિર્વાણ) ધર્મક્રિયાનું રક્ષણ કરે
છે. એ નિઃસંદેહ છે. જા વિઘા યા વિમુક્ત જે જ્ઞાનથી બંધથી છૂટાય તે જ જ્ઞાન છે, જૈન દર્શન કહે છે કે સત્ય શાસ્ત્રના કહ્યા પ્રમાણે ચાલવાથી-અગાધશું? અને અસત્ય શું? એ સર્વ જાણી શકાય છે તે ભવસમુદ્રથી તરાઈ આનંદ-પદ પમાશે. જ્ઞાન છે. જેઓની પ્રવૃત્તિ શાસનની ભૂમિકા જ