Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી સિદ્ધચક (તા. ૨૧-૧૧-૩૮) : પરંપરાગમ અને સૂત્રનો અનન્તરાગમ થાય અને મૂક્યા. મહાત્મા ગજસુકુમાલજી, જીવજીવનની પ્રભવસ્વામીજી આદિને આશ્રીને તો સૂત્ર અને અર્થ સાધનામાં તન્મય, જીવજીવનમાં એકાકાર, ઓતપ્રોત બંનેથી પરંપરાગમ થાય. આ રીતે અર્થથી તીર્થકરે ને થયેલ પરમ ભાગ્યવાન ગજસુકુમાલજીએ એ કારમો સૂટથી ગણધરે કહેલું, પરંપરાથી આવેલું, જે ઉપસર્ગ સહન કરીને કેવળજ્ઞાન ઉત્પન કર્યું. એમણે સાંભળવામાં આવે તે પરંપરાગમ છે. આચરણામાં કર્મોનો યજ્ઞ કર્યો. માથા ઉપર અંગારા ભરાય ત્યારે જીતવ્યવહાર નહિં કહેતાં પરંપરા ધરી દેવાય તે ઠીક આ સહનશીલતા એ કાંઈ નાની સુની વાત છે? માથા નહિં. .
ઉપર અંગારા એ કાંઈ જેવું તેવું દુઃખ છે? ચામડી હવે દ્વેષ ભભક્યો એકે યજ્ઞમાં આત્માને હોમ્યો, કઠણ છતાં આપણાથી સામાન્ય વરાળ પણ નથી જ્યારે એકે કર્મોને હોમ્યા
ખમાતી, તો આવા કોમળ શરીરવાળાએ આખા ગજસુકુમાલજી ઉપર પેલા સસરાને (સોમીલ માથામાં અંગારા ભરાયા ત્યારે એકજ દશાએ શી રીતે બ્રાહ્મણને) દ્વેષ ધુંધવાઈ રહ્યો હતો પણ વાસુદેવ જે સહ્યા હશે? કહો કે જડજીવનના ભોગે જીવજીવન ભક્ત હતા તેથી તેમની આગળ ચાલતો નહોતો. હવે તરફ જ લક્ષ્ય છે. એમને જીવજીવન સિવાય બીજું એનો દ્વેષ ભભક્યો પણ દેવકી તથા કૃષ્ણને બિલકુલ સાધ્ય જ નથી. જીવજીવન વિકસ્વર કરવાનું જ સાધ્ય રોષ થયો નથી. તેથી એ સોમિલદેવનો રોષ ભભકે છે. સમ્યકત્વ ચોથે અને ચૌદમે સરખું. કૃષ્ણજી વાંદવા કોની સાથે ? દેવકી તથા કૃષ્ણની તો દીક્ષાને અંગે એ ગયા ત્યારે ગજસુકુમાલની ખબર પૂછતાં, “એણે કાર્ય માન્યતા છે કે અમે સંસાર દાવાનળથીન બચી શક્યા, સાધી લીધું એમ કહી ભગવાને વૃત્તાંત કહ્યો. પણ આ ગજસુકુમાલ બચી ગયા તે ઠીક થયું. આથી નેમનાથજી જાણતા નહોતા? એ બ્રાહ્મણનો કાકડો વગર સળગ્યો રહ્યો.
આ બધું બનવાનું છે એમ ભગવાન નેમિનાથજી હવે એ બ્રાહ્મણ-સોમીલ-સસરો યજ્ઞ માટે લાકડાં જાણતા હતા તો ભગવાન નેમનાથજી ઉપર કૃષ્ણને લઈને આવે છે, તે વખતે ગજસુકુમાલજી કર્મક્ષયાર્થે કેટલો રોષ થવો જોઈએ? પણ એ ક્યારે થાય? કાયોત્સર્ણાર્થે પ્રભુની આજ્ઞાપૂર્વક સ્મશાનમાં આવે છે. જડજીવનને મુખ્ય માને તો ને? જીવજીવનની એ મહાત્મા કાયોત્સર્ગ કરી ધ્યાન મગ્ન બને છે. આ પ્રાધાન્યતા સ્વીકારેલ હોય ત્યાં એમ મનાય નહિં. એકાંતમાં સસરાનો દ્વેષ ભભક્યો. એ પાપીએ આ જડજીવનના ભોગે જીવજીવનને તૈયાર કરવાની જરૂર મહાત્માના માથા ઉપર માટીની પાળ બાંધી, એમાં છે. દીક્ષા લેતી વખતે અપ્રમત્ત ગુણસ્થાનક સ્પર્શ કરે. સ્મશાનના ધગધગતા ખેરના અંગારા (માથા ઉપર) એથી સંખ્યાતા સાગરોપમ તૂટી જાય. કૃષ્ણજી તેમજ