Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
તા. ૭-૧૧-૩૮
રોજ
રિલીઝ, રામ
જેવું છે.
૯૭ દુર્ગતિ અને દુખ દેનાર સ્ત્રીસંગ ત્યાજ્ય જ ૯૭ એ કાંટામાં રહેલી વિષ્ટાના પ્રકટસ્વાદના
છે, કારણ કે - ૯૮ ક્ષણિક સુખને માટે મોક્ષ છોડી દેવા એ - ૯૮ એક પૂરી માટે રહેટ વેચવા જેવું છે. ૯૯ દાનાદિક ધર્મ વગર જો મનુષ્યનું આયુ ચાલ્યું ૯૯ શૂન્ય ગામમાં અજ્ઞાન નારીઓએ સાડી ફાડી જશે તો -
નાખ્યા જેવું ગણાશે. ૧૦૦ ભવસ્વરૂપ જાણ્યું હોય એને વધારે કહેવું નથી ૧૦૦ હાથે કંકણ હોય તો દર્પણની જરૂર કઈ પડે
નહિ. ૧૦૧ જેટલી ભાગ્યની સત્તા, હોય તેટલી ઈચ્છા ૧૦૧ જેટલી પથારી હોય તેટલા પગ પહોળા કરાય
કરવી, કેમકે૧૦૨ મોક્ષમાર્ગની ક્રિયા ન હોવે, છતાં મોક્ષની અને ૧૦૨ એક ખાલી ખાંડણીયામાં બે સાંબેલા રાખવા ઐહિકસુખની ઈચ્છા એ
જેવું ગણાય. ૧૦૩ અધમાધમની ઈર્ષ્યા શાશ્વતી હોય છે, અને ૧૦૩ પર્વની રેખા શાશ્વતી હોય ને પાણીની રેખા સત-પુરૂષની ઈર્ષા કવચિત્ થાય છે -
જેમ તરત જ મળી જાય છે.
લેખક : આનંદ - શિશુ