Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શકે ?
તા. ૨૩-૧૦-૩૮
અવિરતિ ટાળો તો કષાયો, અને યોગો ટળેલા જ છે. ક્ષાયોપથમિભાવની ક્રિયા કેવી છે?
. કોઈ કહે કે અવિરતિ વિગેરેનું ભયંકરપણું પહેલાં મિથ્યાત્વ ટાળો એટલે અનંતાનુબંધી સાંભળીએ છીએ, પણ આ વળી નવું શું કહ્યું? કષાય ટળી ગયો. પછી અવિરતિ ટાળો, આ ક્રમે અવિરતિ કરનાર, કષાયોને લાવનાર કોણ? દેવાદિનું સ્વરૂપ કહી મિથ્યાત્વ ટાળ્યું. પ્રત્યાખ્યાનનું અપ્રત્યાખ્યાનીનો બંધ ક્યાં રહેવાનો? જ્યાં અવિરતિ સ્વરૂપ કહી અવિરતિ ટાળવી. તેવી રીતે જેઓ હોય ત્યાં, અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાનની ચોકડીનો ક્ષિાવિકભાવ સુધી પહોંચ્યા તે નિષ્કષાય બંધ પણ અવિરતિ હોય ત્યાં જ. એટલે શાથી? પ્રત્યાખ્યાનવાળા હોઈ શકે. પણ ક્ષયોપશમ ભાવ છે વિરતિથી જ, અંશથી વિરતિ આવે એટલે ત્યાં સુધી શુદ્ધ થવાય નહિ. શ્રાવકને જેમ શિક્ષાવ્રત અપ્રત્યાખ્યાનની ચોકડી ટળે છે અને સર્વથી વિરતિ છે. જગતમાં જેમ જેમ શિક્ષા લે તેમ તેમ શુદ્ધ થાય. આવે એટલે પ્રત્યાખ્યાનની ચોકડી ટળે છે. આથી વ્રતમાં પણ સાતિચાર અનુષ્ઠાન પછી જ નિરતિચાર સમજાશે કે કષાય કરતાં અવિરતિ ભયંકર છે. કષાયો અનુષ્ઠાન થવાના, “એમ નિર્ણય કરી દીક્ષા આપો કે અવિરતિના પુછડે વળગેલા છે. અવિરતિ ખસેડો તો પડવાવાળો ન જોઈએ' આવી શંકા વાદીએ કષાયો ટળી જાય છે. માટે શાસ્ત્રકારે અવિરતિ ટાળે તે હરિભદ્રસૂરિ સામે કરી. પડે જ નહિ એવો નિર્ણય ક્યા સાધુ એમ કહ્યું, કષાય ટાળે તે સાધુ એમ ન કહ્યું. ગુણસ્થાનકે થાય ? બારમા ગુણસ્થાનક સિવાય એ રાગદ્વેષ દ્વારા થતો પ્રાણાતિપાત વ્રતોમાં વજર્યો, પણ
નિર્ણય થવાનો નથી. આઠમા નવમા ગુણસ્થાનક સુધી રાગદ્વેષ નથી વર્યા, મહાવ્રતોમાં નિયમ, પણ
છે. સમય પડવાનો સંભવ કહેવો જ પડે. એ પડવાનો સંભવ કષાયોમાં યથાશક્તિ મુક્તતા એમ છે.
કેવળ બારમે ગુણસ્થાનકે નથી. બારમું ગુણસ્થાનક
આવે શાથી? ક્ષાયોપથમિક ચારિત્રથી જ એ લભ્ય જો કે કષાયોમાં મિથ્યાત્વ અવિરતિ અનન્નાનું છે. માટે પડવા સંભવ છે કે નહિ તે જોઈને વ્રત દેવાનું બંધી અને અપ્રત્યાખ્યાનાદિ હોવાથી આવી જાત, પણ હોય જ નહિ. અઢાર ભેદ જોવાના કહ્યાં તેમાં અવિરતિ જુદી કહી, કારણ કે કર્મ બંધના કારણોમાં “ભવિષ્યમાં પડશે કે નહિ? તેનો નિર્ણય કરવાનો ભેદ મુખ્યતામિથ્યાત્વ હોય ત્યાં અવિરતિ કષાય, યોગ જરૂર છે? નથી. કર્મ અને કષાયનો ઉદય છે ત્યાં સુધી હોય છે. અવિરતિ હોય ત્યાં કષાય અને યોગો જરૂર ભવિષ્યમાં સંભવ પડવાનો છે, પણ આત્માનો છે, દેખાય નહિ તોયે અંદર રહેલા છે. કષાય છે ત્યાં વર્ષોલ્લાસ છે ત્યાં સુધી પડવાનો નથી. વળી યોગ જરૂર છે.
ક્ષયોપશમવાળો એક વાર પડી ગયો તો એ પડ્યો તે દડા પેઠે પડ્યો. દડો જમીન પર પડે તે સવાયો ઉછળે.