Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
• કે
કાકા
કામ
પર
/3
ક
ક
ા
પડે
તા. ૧૧-૩૮ ૪૩ લોક મશ્કરી કરે એટલે સ્વકીય આચાર છોડી ૪૩ ભમરીના ભયે કપડાં છોડી દેવા જેવું છે.
દેવો એ. ૪૪ સમ્યગ્દષ્ટિને થયેલી શંકા બીજાની આગળ ૪૪ શીંગડાથી સાંકળ ઉતારવી તે ભરાઈ જાય.
બોલવાથી શુદ્ધ થાય. જેમ - ૪૫ સમ્યકત્વધારીઓને મિથ્યાદૃષ્ટિની ક્રિયા ૪૫ જેમ સન્માર્ગવાળાને ઘર યજ્ઞયાત્રા ગ્લાધ્ય વખાણવા લાયક નથી –
નથી. ૪૬ મૂખંની સાથે સોબત કરી પોતાનું સમ્યકત્વ ૪૬ હાથથી પેટ ચોળી ફૂલ ઉપજાવવા જેવું છે. | મલિન કરવું તે - ૪૭ ક્ષાયિકસમ્યગુદૃષ્ટિ અને નિર્મળવૃત્તિવાળાના ૪૭ સોનામાં કાળાપણાનો સંદેહ કોઈ દિવસ ન
મનમાં કોઈ દિવસ જિનવચન બાબત સંદેહન થાય.
પડે, જેમ - ૪૮ કુગ્રહથી માર્ગ છોડી ઉન્માર્ગે જનારને ૪૮ માટીના પાકેલા ઘડાને ભાંગી જવાથી કાંઠો સમજાવવો તે
લગાવવા જેવું છે. ૪૯ પંડિતપુરૂષો જૈન વેષ ધારણ કરનારને વંદે છે, ૪૯ ક્રિીડા યોગ્ય રાજાની છોકરીને દુઃખી ન કરાય.
નિંદતા નથી, જેમ :૫૦ ચારિત્ર આરાધના કરવાથી કંઈ તત્કાળ સાક્ષાત ૫૦ ઉતાવળે આંબા ન પાકે.
મોક્ષ ન થઈ જાય, જેમ - ૫૧ સંયતાસંયતની સોબત. સારી નહિ, કેમકે - ૫૧ વેશ્યા અને દિગંબરનો સંઘ શોભા ન પામે.
સંયમ વગરના સાધુની ક્રિયાવિધિ એ – પર મુગટવાળા નાગા માણસ જેવી છે. ભાવ વગર વેષનું ધારણ કરવું તે સંમત નથી, પ૩ થકે પુડલા કરવા.
જેમ - ૫૪ દીક્ષા લીધી હોય ને વિષયની ઈચ્છા બાકી રહી ૫૪ પુડલા કરવામાં તેલપાનની ઈચ્છા કરવા જેવી હોય તે -
છે. ૫૫ ભાવ વગરની ક્રિયા એ -
૫૫ દિવસે ચંદ્રકાન્તિ જેવી છે. ૫૬ પુણ્ય વગર સુખની ઈચ્છા એ - પદ મુંડેલા માથે ચોટલીની ઈચ્છા કરવા જેવી છે. ૫૭ જેઓએ કષાય અને વિષયોથી ચારિત્રને ૫૭ મોટા સાંબેલાથી મોતી વીંધ્યું છે.
શિથિલ કર્યું છે તેઓએ - ૫૮ ઐહિકસમતાસૌખ્યને છોડી કયો પુરૂષ ૫૮ કેડમાં રહેલા છોકરાને છોડી દઈ કોણ પેટમાં પારલૌકિક ઈચ્છે?
રહેલાને ઈચ્છે? ૫૯ સાધુપણું પામીને જેઓ નિંદનીય આચાર કરે ૫૯ પોતાની સુંઢથી જ પોતાના મસ્તકે ધૂલ છે તેઓ -
નાખનાર હાથી જેવા છે. ૬૦ મુદિતાશય સાધુઓ જ્યાં કલ્યાણ થાય ત્યાં જ ૬૦ જ્યાં પદ્મ હોય ત્યાં જ હંસો રહે છે.
વસે છે, જેમ -