Book Title: Siddhachakra Varsh 07 - Pakshik From 1938 to 1939
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
" શ્રી સિદ્ધચક
(તા. ૨૩-૧૦-૩૮) : છે એમ જણાવે છે ને? તો પછી વજસ્વામિ જેવા અપેક્ષાએ લોકોત્તર એવા ભગવાનની પૂજા તો અધિક ઉત્તમપુરૂષે માતા માટે આવું દુ:ખ દેવાનું કેમ વિચાર્યું! છેને? છતાં તે પણ ત્યાગ કરવાની છે. રાણીસાહેબનાં આવી શંકા થશે, પણ વૈરાગ્ય, ત્યાગમાર્ગ (દીક્ષા પગલાં થયા પછી પૂજય માતાપિતાની ભક્તિ તોડવાના માર્ગ) એ એવી ઉત્તમકોટિની ચીજ છે કે જેને અંગે તે તો છો જ. એ ભોગ આપ્યા સિવાય ચારિત્ર નથી. બધાનો ભોગ આપવો એ વ્યાજબી જ છે. ઘણી મહેનતે લોકોત્તર ભગવાનની પૂજા નિયમિત કરતા હતા તે ઉપાર્જન કરેલા રૂપિયા ખર્ચીને ઘરેણાં લાવીએ છીએ. સર્વવિરતિ આવવાથી છોડી છે તો પછી વૈરાગ્ય માર્ગ શરીર બિમાર થાય વૈદ્ય ડોક્ટર લાવવા પડે તેમાં અને આગળ આ માબાપની પૂજાનો ભોગ આપવો પડે તો દવા કરવામાં એ ઘરેણાં અને એ પૈસા ખર્ચવા પડે છે, તેમાં શી નવાઈ? તેથી અધિક લાભ છે. હીરા, મણી, તે વખતે રૂપિયા વગેરેની કિંમત ઓછી કરવી જ પડે મોતી લેનાર પૈસા આપી દે તો શું તેને પૈસાની કિંમત છે. આ રૂપિયા વગેરે શાને માટે હતું? દવા ડોક્ટર નથી? પણ રૂપિયાની કિંમત કરતાં આ વસ્તુની કિંમત માટે નહિ, ખાવા માટે પણ નહિ, એ તો માયા મમતા વધારે છે. જ એકઠું કરાવે છે. ધન અમુક માટે જ છે એમ નથી.
તીર્થકરની પૂજાતા શાથી? બાયડી છોકરાં ધન ઉડું તત્વ વિચારીએ તો લોભની ઇચ્છાએ ધન ઉપાર્જન
વિગેરે આપે છે તેમ પૂજો છો? ના! એ મોક્ષમાર્ગ કરીએ છીએ, રૂપિયો કિંમતી છતાં શરીરાદિનાં કારણો
બતાવનાર છે માટે પૂજાય છે. જેની દલાલીના દોઢસો હોય ત્યારે તે શરીર આદિને મહત્પદ આપી રૂપિયાની
તે ચીજની મૂળ કિંમત વધારે નહિ આ તો મોક્ષ કિંમત ઓછી કરીએ છીએ. એવી રીતે વૈરાગ્ય વખતે
બતાવનાર, અને એને સર્વસ્વ સમર્પીએ તો ખુદ માતપિતાને પણ ભોગ આપવો પડે છે. અરે !
મોક્ષમાર્ગ માટે શું ન સમર્પએ? તીર્થકરમાં મોક્ષ વૈરાગ્યની આગળ ભગવાનની ભક્તિનો તથા ગુરૂ
પહોચાડવાની તાકાત નથી. જો છે તો રખડતા કેમ ભક્તિ અને ધર્મનો પણ ભોગ આપવો પડે છે ! રાખ્યા? શું છતી શક્તિએ અમારી ઉપેક્ષા કરે છે? ભગવાનની પૂજા કર્યા વગર દાતણ પણ કરવું નહિ
અમે રખડીએ છીએ તેમાં તેઓ ખુશી નથી તો કેમ એવો નિયમ જેને હોય એ મનુષ્ય પણ ચારિત્ર લે એટલે
હાથ પકડીને લઈ જતા નથી? સૂર્યનું અજવાળું માત્ર એણે પૂજાનો ભોગ આપ્યો ને ! આથી દુનિયામાં
વસ્તુ દેખાડે છે, ચાહે તો વસ્તુ લ્યો કે ફેંકી દો. અજવાળું પૂજાની કિંમત ઘટી નથી. વૈરાગ્યમાર્ગના વિચાર આવે
પોતે વસ્તુ ઉપાડીને તમારા ખિસ્સામાં નાંખશે નહિં ત્યારે ભગવાનની દ્રવ્યભક્તિ નથી થવાની એ જાણે તેમ ખિસામાંથી લઈને ફેંકી દેશે નહિં. તેવી રીતે જ છે. પછી ત્યાગી થનારો જીંદગી ભર ભાવપૂજા કરે
જિનેશ્વર મહારાજ તો મોક્ષમાર્ગ દેખાડનાર છે. તે નથી છે. દેહરામાં તમારાથી મોટી પૂજા પ્રવર્તતી હોય તો
મોક્ષ દેનારા. પણ તેનો ભોગ દીક્ષાથી આપવો પડે છે. ત્રણ જગતના
(અપૂર્ણ) નાથની પૂજા પણ છોડવી પડે છે. માબાપની ભક્તિની
(અનુસંધાન પેજ - ૭0)