________________
૩૬ ]
[ રુમી
વારવારની આ શુભ ભાવના કર્યા વિના નહિ મચાય. ઈર્ષ્યાદિ પાપાને રોકવા માટે આત્મસાખે આ વિચારવું, –
સામાને સારૂ મળ્યું તે એના પુણ્યે મળ્યુ છે. પુણ્ય એણે ઉપાજ્યું છે. પુણ્યાપાર્જનમાં પ્રધાન નિમિત્ત દેવગુરુ ધમ અનેલ છે. અત્યારે એને ભાગવટા એ પુણ્યવાનને વરેલા છે. લાગવાઈને પુણ્ય ખત્મ એનુ થવાનુ છે.-આ મધામાં કયાંય કઈ જગાએ તારા સબંધ જ છે ? તેા શા સાર્ એમાં માથું ઘાલે ? કેમે મન બગાડે? એના પર નજર પણ શા માટે નાખવી જોઈએ ? અને કદાચ નજર પડી તા મળે છે શું કામ ? ખુશી થા ને; સામાને દેવગુરુના પ્રસાવે મન્યુ એના પર ખુશી માનવામાં દેવ ગુરુ પર ખુશી છે. એમાં શુ ખાટુ? બળે શુ? કામ ? કર્મીની વિચિત્રતા જો; ર વિપાક ક્રમ ના વિચાર, એથી દુર્ધ્યાનના પાપમાં નિહ પડે. બાકી અળવામાં તે દુર્ધ્યાન થશે, તારો જ આત્મા કુસંસ્કાર અને પામ થી ખરડાશે. કાંઈ ને સારૂ થાય, અને આપણે એના પર આપણા જ આત્મામાં મગાડૅ ઘાલીએ, એ કેટલી બધી મૂર્ખાઈ?
.
કિમતી મનને ન બગાડો.
આ મહત્ત્વના વિચાર છે કે ખીજાના સારા કે ભૂરા ઉપર આપણા આત્મામાં ખગાડા ધાલીએ. ખીજાતુ સારું દેખીને ઈર્ષ્યા થાય એ મનને ભગાડવાનાં પધા એ. ખીરની ભૂલ-ખેડ-ખાંપણ પર દ્વેષ આવે, નદાની