________________
૧૪, બીજાનું જ જોવામાં જાતનું
- કયારે જોવાનું?
,
,
,
અનંત ઉપકાર કરનાર જગદ્ગુરુ મહાવીર પરમાત્મા રુકમી શજાને પ્રસંગ કહી રહ્યા છે. એમાં ફમીનું ભવ્ય ઉત્થાન કેવા. પ્રકારનું હતું, કેવી સામાન્ય બાબતમાં એનું પતન થાય છે, પછી ઉત્થાન થવા આડે કેવા દીર્ઘ કાળના અંતર પડી જાય છે, ત્યારે બાદ કેટલી અદ્ભુત ઉન્નતિ થાય છે, એને અતિ રોચક શબ્દોમાં ભગવાન વર્ણવી રહ્યા છે. એમાં ય અવાન્તર પ્રસંગેનું પણ બહુ રમ્ય વર્ણન આવે છે. આ ચરિત્ર સાંભળતાં જે જે માત્ર રુકમીને જ પડે ન વાંચતા, મુખ્ય તે જાતનું જ ખાતું જેવાનું છે કે આપણે ક્યાં ઊભા છીએ અને હવે કેવી નિવૃત્તિ પ્રવૃત્તિ કરવી જોઈએ, કરવા માંડીએ આ સાંભળતાં જે આત્મા સંસારની અસારા અને આત્માના માણસામ્રાજ્યની જ એક સારભૂતતાનાં સવા અને સમની વૃદ્ધિ ન કરે તે માનવું પડે કે જીવ કાં દુર્લભ-બોધિ છે, અગર દીર્ઘ સંસારી ભારેકમી છે. બીજાને સર્ટિફિકેટ આપવાની આ વાત નથી, પરંતુ પિતાના આત્માને તેલવાની આ વાત છે.