Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 327
________________ [ અમી સખવી છે? આત્માને બચાવ નહિ મળે એથી. સુકૃત તે હેય એમાંથી કરે. બાકી અનેકવિધ મૂચ્છત્યાગને મેટ ધર્મ કરવાને છે. તે સિવાય, શાસ્ત્રાધ્યયન,અહંદુભક્તિ...વગેરે કેટલી ય ધર્મપ્રવૃત્તિ કરવાની છે. બસ, હવે તે તમારા પિતાના આત્માના બચાવ માટે એમાં જ લાગી જાઓ. પિતાને આત્મા જ પ્રાણપ્યાર કરે તે એને બચાવી લેવા એ બધું કરવું સહેલું થશે.” મહાત્માની વેધક વાણુથી અગમલાલનું જીવન સુધરી ગયું. આત્માના બચાવની ચીજ મુખ્ય કરી દીધી; શક્ય મૂછત્યાગ અને દાનાદિ ધર્મથી જીવન ઝગમગતું કરી દીધું. - NSSSS ' . r(( /સી 'હF Sws & S

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342