________________
પ્રકરણ ૨૮]
[૩૧૭
શુભ અધ્યવસાય એ અજવાળુ, અને અનુભ અધ્યવસાય એ અધકારપટ, અજવાળુંન કરે એ જ્ઞાન શાનું? એ દીવેા શાને ? શાસ્રમેય પ્રકાશ કરે તેા દીવારૂપ મને, જ્ઞાનરૂપ અને, જે અલ્પ પણ મેધ શુભ અધ્યવસાયમાં કામ લાગત હાય તે દીવા છે, જ્ઞાનરૂપ છે. એનાથી પ્રાપ્ત થતી સમતા, સ્વસ્થતા એ સુખ છે. જીવનભર એ ભાગવી શકાય. માસતુષ મુનિ એવા દીવાવાળા હતા, ભલે જ્ઞાન અલ્પ હતું.
ત્યારે પરલેાક દૃષ્ટિએ શુભ અધ્યવસાયાથી (૧) એક માજી શુભ કમ ના જથા એકત્રિત થયેલા તે પરભવે સારી સદ્ગતિ-સગવડ-સામગ્રી આપે છે; ને
(૨) ખીજી માજી ઊભા થયેલ રકમમધ સુસંસ્કાર અહી’ ચિત્તને સફ્લેશ થવા દેતા નથી. એ ભાગ તા ઊંચા ભાગવતા હાય પણ અસલિફ્ટ લેગ; અર્થાત્ જેમાં કેાઈ સફ્લેશ નહિ, તીવ્ર રાગ-દ્વેષના પરિણામ-અધ્યવસાય નહિ. તેથી જ ભેાગવટા બાદશાહી ! સ`ક્િલષ્ટ ચિત્તવાળાને તા સલેશના ચાળે ગરીમ ડાપણું-દીનતા-આવેશ વગેરે હાય છે. ખાકી જે ભાગમાં સફ્લેશ નહિ એ પૂર્વ જીવનમાં અભ્યાસ કરેલા શુભ અધ્યવસાયનાં ફળ રૂપે હાવા સહજ બની જાય છે.
સારાંશ, ચિત્તના અધ્યવસાય જરાય ન બગડવા દેવા એ એક મહાન આશીર્વાદ રૂપ જબરદસ્ત સુંદર પુરુષાર્થ છે. અધ્યવસાય ન બગડે એના ઉપાય ઃ— પ્ર૦-જીવનમાં-વિષમસયાગે અનેક આવે ત્યાં અધ્યવસાય
કેમ ન બગડે?
ઉ–જુએ એના કેટલાક ઉપાય છે; દા. ત;