Book Title: Rukmi Rajanu Patan Ane Utthan Part 01
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 316
________________ પ્રકરણ ૨૭] [૩૦૩ નથી? આ લેકનાં સજજનેની દષ્ટએ પણ શરમ નથી? કેટલાં કાળ માટે આ? કેટલું જીવવાનું છે? ઊઠીને બધું મૂકી હાલ્યા જવું પડશે. આ માટીનું બેળિયું ય અહીં રહેશે, સાથે નહિ આવે! માટે આ પાપ છેડે....” પત્ની ઘણું ય કહેતી, પણ શેઠને મન એની કશી કિંમત નહિ. એ તે હસી કાઢતા, કહેતા કે “એસ વેવલી થા મા. જીવીએ છીએ તે આનંદ કરવા, કૂચે મરવા નહિ. આ તારી વાતો કૂચે મારનારી છે. પોલીસીથી વેપાર ન કરીએ તે પૈસા કયાંથી આવે ? લેક વચ્ચે પોલીસીથી ન રહીએ તે કૂટાઈ જ મરીએ....” “પણ આ તમે પારકી બાયડીઓ સામે નજર નાખે છે એ સારું કરે છે? અરે ઘેલી રે ઘેલી ! એમાં શું? જગતમાં સારૂં જવાનું મન ન થાય?” કે આ જવાબ “કૂતરા-ગધેડાની મનેદશાને જ જવાબ ને? ળિયે માનવ, પણ હૃદય શિયાળિયા-કૂતરાનું, તે પ્રપંચ-દુરાચારની સૂગ પણ નહિ. પાપાનુબંધી પુણ્યના નતીજા છે આ. જેવા આંખ મળી એ પુણ્ય, પરંતુ એનાથી હવે પાપ બંધાવનાર પરસ્ત્રીદર્શન કરવાં છે, એથી એ પુણ્ય પાપાનુંબંધી. " આપણને મળેલ સગવડ–સામગ્રી પર ચિત્ત ધમ બાજુ જાય છે કે પાપ તરફ, એના પર માપ નીકળે કે એ સગવડનું પુણ્ય પુણ્યાનુબંધી છે કે પાપાનુબંધી ? એક વાર એવું બન્યું કે ગામમાં એક સાધુ પધાર્યા. અગમલાલને તે મહાત્માના સંગ જ શાના? પણ એમની પત્ની દશનાર્થે ગઈ. મહાત્માની ધર્મવાણી સાંભળી એનું દિલ ગદુ

Loading...

Page Navigation
1 ... 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342