________________
૩૧૦]
[ ક્ષમ લાવજે. એમાં વિધિ કરીને મંત્ર આલેખી આપવાને છે. પછી એ તમારે ઘરે જઈ પૂજીને એના પર મનવાંછિત લાભ મેળવવાને.
જાપમાં ડપકે –
બસ, વાણિયે ખુશ ખુશ થઈ ઘરે ગયે, બીજા દિવસે પતરા સાથે હાજર ! મહાત્માએ વિદ્યામંત્રને પટ બેલી સામે બેસાડી પોતે જાપ કર્યો, ને પેલાને પણ કરાવ્યું. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ થયા, એટલે હવે મહાત્મા એને કહે છે –
જુએ અગમલાલ, હવે આ મંત્ર કાલે સિદ્ધ થઈ જવાને. એ હું આ પતરા પર આલેખી આપીશ. પણ તમારે એક વાત નકકી કરવી પડશે.”
પેલે કહે બેલે મહારાજ શી વાત? ખુશીથી હું નકકી
કરીશ.”
લાકડી પરલોકમાં પહોંચાડવાની –
વાત તે જાણે એ છે કે “આ મારી નાની લાકડી પણ જે મંત્રેલી છે, તે તમારે મને પહેલેકમાં હું મારું ત્યારે દેવાની અને આ પતરું તે તમને અહીં ને અહીં જ હું આપી દઈશ, જે તમને મનમાન્યા પૈસા આપશે. આ મંત્ર એ છે કે સાધક અને ઉત્તરસાધક બેન વાંછિત પરે; પણ બેને મેળ ખાય તે જ. તે મારે અહીં તે કંઈ જોઈતું નથી, પરંતુ પરલેકમાં આ મંત્રેલી લાકડી કામ આપે એવી છે, માટે તમારે મને એ પહચાડવી પડે, ત્યારે દેવા આવવું પડે.”
અગમલાલ તો સાંભળીને સજજડ થઈ ગયે. કહે છે, મહારાજ ! એ તે કેમ બને ?”