________________
, ૨૬૦]
[કુમી - ના, બેમાંથી એકે ય નહિ; કેમકે
(૧) અવિશ્વાસ એટલા માટે નહિ કે જીવન જ એવું જીવેલા કે જૂઠા કે મફતિયા બોલ યા આવેશના બેલ કાઢવાની કુટેવ જ નહિ. જે બેસવાનું તે સાચું ઉપયોગી અને સ્વસ્થતાભર્યું જ બલવાનું. એટલે કુટુંબ પર એની સુંદર છાયા; તેથી આજે જ્યારે શ્રાવક આમ બેલે છે તે જરૂર એની પાછળ તથ્થાંશ છે એ કુટુંબને વિશ્વાસ.
માણસ પોતાના બેલને વજનદાર કેમ નથી બનાવી શો? વિશ્વાસપાત્ર કેમ નથી કરી શકો?
આટલા જ કારણે, કે (૧) કાં તે જૂઠું બોલવાની કુટેવ છે,
(૨) અગર બિન જરૂરી નિરુપયેગી બહુ બોલબોલ કરવાની કુટેવ છે,
(૩) અથવા કેટલીક વાર આવેશને બેલ બોલી કાઢે છે, પછી ભલે પસ્તાતે હોય.
- આવું બોલવામાં ભલે તાત્કાલિક આનંદ કે શુદ્ર લાભ દેખાતે હોય પરંતુ વચનનું વજન ગુમાવવામાં કિંમત ઘટે છે, અને નુકશાન મોટું થાય છે. માટે,
બોલવું તે (૧) સાચું જ બોલવું,
(૨) ઉપયેગી જ બોલવું, ' અને (૩) આવેશમાં આવ્યા વિના મુલાયમ ભાષાએ જ બેલવું; પણ સામાનું હૈયું ભાંગી નાખે એવી કર્કશ ભાષામાં નહિ.
આ ત્રણેય મુદ્દા બહુ સાચવવા જેવા છે, મહાન લાભ કરનારા છે. એટલું ધ્યાનમાં રહે કે,