________________
૨૪૦ ]
[ રુમી!
પેલા મૃત્યુ શય્યામાં પડેલા શ્રાવક હવે આની ઘટના કાયામાં કરી બતાવતાં કુટુ અને કહે છે,કાયા પર ઝુપડીની ઘટનાઃ—
કમર
“ત્યારે આપણા જીવ એ ઝવેરી છે. એ આ મનુષ્યભવરૂપી રત્નદ્વીપમાં જ્ઞાન-દન-ચારિત્રરૂપી રત્ના કમાવવા માટે જ આવ્યા છે. કાયા એ અહી કામચલાઉ રહેવા માટેની ઝુંપડી છે. અને જડ આહારાદિ પુદ્દગલાની સહાયથી એણે એ ઊભી કરી છે. પણ છે તકલાદી. એકાદ કાઈ તેવા રોગની અકસ્માતની ટક્કર લાગતાં તુટી જાય એવી આ કાયામાં રહીને દઈન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્ના જેટલાં કમાવાય એટલાં કમાઈ લેવાના છે. તે યથાશકિત મે માઈ લીધા છે.
'
હવે મન્યુ' છે એવુ કે મરણ-સમયરૂપી આગ આ કાયાને જોરદાર લાગી છે. એમાં હવે. શું કરવુ' ? આગ એવી છે કે રાકીરાકાય એવી નથી. કાયાને મચાવી બેસી રહેવાય એવી નથી. તા હવે જીવે શું કરવું? રાવા એસવું ? ના જરાય નહિ. એ તા અહીથી ઊભા થઈ જવાનું. કમાયેલ ધર્મરત્ના દર્શન-જ્ઞાન— ચારિત્રરત્ના સભાળી લઈ ચાલતી પકડવાની. જ્યાં જવાશે ત્યાં એના પર સુખી સમૃધ્ધ થવાશે. વળી નવા વેપાર થશે. પછી, ચિંતા શી ?
જડ-ચેતનના ભેદ :
માટે તમે કઇ જરાય મુંઝાશે। નહિ. કાયા તે પુદ્ગલની અનેલી છે. એના ગુણધર્મ તદ્દન જુદા અને ચેતન આત્માના ગુણધર્મ જુદા. એ સડન–પડન-વિધ્વંસનશીલ; ત્યારે જીવ અવિનાશી. જડ કાયાની સારસભાળ વગેરે કરવાનું કાયમ પાતાનું ગા