________________
પ્રકરણ ૭]
| [ ૧૧૫ રામચંદ્રજીની પાગલ જેવી અવસ્થા પર આંખ ભીની તે થઈ જ હતી, એમાં આ લવણ-અંકુશ જતા રહેવાનું કહે છે. એથી મંત્રીઓનું હૈયું ભરાઈ આવ્યું, આંખમાંથી દડદડ પાણી વહે છે, રોતાં રોતાં કહે છે.
ભાઈ સાહેબ! આ શી વાત કરે છે ? કાકા ગુજરી ગયા છે, બાપાજી રાગમૂઢ બન્યા છે. એવા અવસરે તે રાજ્યનું સુકાન તમારા માથે છે, ત્યાં કયાં આ છેડવાની વાત કરે ? તમારા જેવું કેણ સમર્થ છે આવું મોટું રાજ્ય સંભાળવા માફ કરે, રહેવા દ્યો હમણાં આ ચારિત્રની વાત. દયા કરે સૌના ઉપર. પગે પડી વિનવીએ છીએ તમને..
વૈરાગ્ય કેમ કઠિન :કાળો કપાત છે ચારે કેર! મેટું કુટુંબ રેઈ રહ્યું છે! પ્રજા ઈ રહી છે! આખું મંત્રીમંડળ રેતાં આજીજી કરી રહ્યું છે! એમાં ભલભલાના છક્કા છૂટી જાય. વૈરાગ્ય બૈરાગ્ય કયાંય ઓગળી -પીગળી બાફવરાળ થઈને ઊડી જાય ! “હશે ત્યારે આ બધા રેઈ રહ્યા છે, ને આપણા પર જ આધાર રાખી રહ્યા છે, તે મૂકે હમણું આ દીક્ષાની વાત. આવા કલ્પાંત કરતા હજારે માણસે અને પ્રેમાળ કુટુંબીઓને કેમ એકદમ તરછોડાય ? આટલા અધાના હૈયાના કલેશ પર લીધેલા ચારિત્રમાં સ્વાદે ય શું આવે? શી શાંતિ રહે?” આમ દયા ઊભરાઈ, સંસારમાં ફસી રહેવાનું મન થાય.
બીજી બાજુ પ્રલેભન મેટું છે. આ સ્થિતિમાં આવવા મેટા રાજયનું હવે રાજાપણું મળે છે, બહુ આગ્રહથી સત્તાધીશ