________________
પ્રકરણ ૧૨ ] નિર્ધાર જોઈએ કે અકાર્ય સેવન, અસારગ્રહણ અને અહિત પ્રવર્તનમાં તાત્કાલિક ગમે તે લાભ કે હરખ દેખાતે હેય છતાં એ મારે ન જોઈએ, ન જોઈએ, તે નજ જોઈએ. એવા લાભ-હરખની હું કેડીની કિંમત ગણું છું. ઉલટું એમાં તે જીવની અનાદિરઢ રોઝારી વિષય-પરિગ્રહની ખણુજ લષ્ટપુષ્ટ થાય છે, ને ઉન્નતિ દૂર હડસેલાય છે.
“શા સારૂ એ અર્થ–કામની ખણ જે તેડવાના આ એક માત્ર શ્રેષ્ઠ ભવમાં એને હવે મચક જ આપવી જોઈએ? એ તેડવાનું જ કેમ ન કરું ?
શા માટે મારે અર્થ-કામના તુચ્છ આનંદને મહત્વ આપી આત્મસ હણ નાખવું જોઈએ? *“ “શું કામ સમજદારેમાં અંકાયે–અસાર-અહિત આદરી અધમાધમે કટિમાં મૂકાવું? જે બિચારા એન વિવેકને સમજતા નથી ને એ આદરે છે એ અધમ છે, ત્યારે હું સમજવા છતાં આદરૂં એ અધમાધમ છું. ભરત ચક્રવર્તીએ આ જ વિચાર્યું હંતું કે વિષને ભવત-સંસારવૃક્ષનું બીજ નહિ સમજનારા અધમ છે, ત્યારે હું સમજવા છતાં એ વિષને પકડી બેઠેલે અધમાધમ છું.
આત્માની પાયરી વધારવાના આ સુંદર ભવમાં હલકી પાયરીએ ઊતારવાની મૂર્ખાઈ શા માટે?
માટે મારે એવા તુચ્છ આનંદ ન જોઈ એ કૂચા જેવા મનઃસંતેષ જોઈએ નહિ. હું તે અકાર્ય–અસાર–અહિતના ત્યાગને જ વળગી રહીશ. એથી પ્રભુએ આ વિવેક આપવાના